________________
હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
|
૫.ધારણા Retention
૬. સ્મૃતિ Memory
અવાય દ્વારા નિર્ણય પામેલ જ્ઞાન ઘારણાથી સંસ્કારિત થયેલ જ્ઞાનના *કાળાંતમાં વિસ્મરણ ન પામે તેનો સંસ્કારે ચાલુ રહેવા અને તેનું ફરે ફરે ધાણા જ્ઞાન કહે છે.
સ્મરણ થવું તેને સ્મૃતિ કહે છે. અવાય દ્વારા નિર્ણય પામેલ જ્ઞાનને દૃઢપણે ધારી ધારણા વિના સ્મૃતિ સંભવતી નથી અને સ્મૃતિ રાખવો તે ધારણા જ્ઞાન છે. ધારણા પામેલ જ્ઞાન વિના કોઈ બાબત હૃદયગત થઈ શકતી નથી. સચોટ હોય છે અને તેનું વારંવાર સ્મરણ થાય છે. ધારણાથી દઢ થયેલી જ્ઞાનની કેળવણી ચાલુ રહેવી ધારણા વિના સ્મૃતિજ્ઞાન સંભવતું નથી. આ પુરુષ અને તેની વારંવાર વિચારણા થવી તે સ્મૃતિ છે. ઠાકુરદાસ છે તેવું નિર્ણયાત્મક અવાય જ્ઞાન જ્યારે ધારણાથી દૃઢ થયેલ કોઈ બાબતનું ભવાંતમાં ધારણામાં પરિણમે છે ત્યારે ઠાકુરદાસજી શબ્દ સ્મરણ આવે તો તેને જાતિસ્મૃતિ જ્ઞાન કહે છે. આવતા તેનો ચિતાર નજર સમક્ષ આવી જાય છે. આવું જ્ઞાન ભગવાનની દિવ્યધ્વનિ, સમવસરણ, અને ફરી પાછો તે પુરુષ નજર સામે આવતાં આ ગુરુની દેશના કે તેના જેવી કોઈ પારમાર્થિક ઠાકુરદાસજી છે તેમ તુરત
બાબત સાથે સંબંધિત હોય તો તેને અળખવામાં આવે તો તે ધારણા
સાતિશય જાતિસ્મૃતિ જ્ઞાન કહે છે. પૂજ્ય જ્ઞાન છે.
બહેનશ્રી ચંપાબેનને આ પ્રકારનું સાતિશય
જાતિસ્મૃતિ જ્ઞાન હતું. પૂર્વભવમાં સદગુરુનો ‘હું પરમાત્મા છું' તે સિદ્ધાંત ત્રિ
સદુપદેશ સાંભળ્યો હોય અને તેના દૃઢ સંસ્કાર અવાય જ્ઞાન દ્વારા નક્કી થયા
પોતાના પારણા જ્ઞાનમાં પડેલાં હોય તો કોઈ પછી તેનું એકદમ દઢીકરણ થાય
નિમિત્ત પામીને ભવાંતરમાં પણ તે સંસ્કાર અને તેના કારણે પોતાના
જાગૃત થાય છે તે એક સ્મૃતિ જ્ઞાનનો જ પરમાત્મસ્વરુપનો ચિતાર
પ્રકાર છે અને તેના કારણે સમ્યગ્દર્શન થાય તાદૃશ્ય થયા કરે તો તે ધારણા
તો તે નિસર્ગજ પ્રકારનું કહેવાય છે. છે. ધારણા પામેલ જ્ઞાનને કારણે ‘પરમાત્મા’ શબ્દ કાને પડતાં
હું પરમાત્મા છું' તે સિદ્ધાંત ધારણાગત પોતે તે પરમાત્માને શોધવા
થયા પછી પોતાના પરમાત્મસ્વભાવનું અને બહારમાં કયાંય ફાંફા મારતો
તેના અનંતગુણોનું વારંવાર ચિંતન, મનન, નથી અને પોતે જ પરમાત્મા છે
'ઘોલન, નિદિધ્યાસન થયા કરે તો તે તેમ સમજી પોતા તરફ જ
મૃતિજ્ઞાન છે. આવા સ્મૃતિજ્ઞાનને કારણે જોવાનો પ્રયત્ન કરે છે અને પોતાને પોતાના પોતાનું ધ્યેય કે લક્ષ તે પરમાત્મદશા પ્રગટ કરવાનું પરમાત્માપણા સંબંધી કાળાન્તરમાં પણ સંશય કે જ બન્યું રહે છે અને આવું સ્મૃતિજ્ઞાન વિસ્મરણ થતું નથી.
પ્રત્યભિજ્ઞાનને યોગ્ય હોય છે.
પોતાના