________________
જ્ઞાનમંજરી
મગ્નાષ્ટક - ૨ ગૌતમસ્વામી કહે છે કે સેવં અંતે સેવં ભંતે = હે ભગવાન્ ! તે વસ્તુ એમ જ છે તે વસ્તુ એમ જ છે. જેમ આપ કહો છો, તે વસ્તુ બરાબર તેમ જ છે. જરા પણ અન્યથા
નથી.
टीकायां लेश्याप्रक्रमादिदमाह "जे इमे इत्यादि", य इमे प्रत्यक्षा अज्जत्ताएत्ति आर्यतया पापकर्मबहिर्भूततया, अद्यतया अधुनातनतया वर्तमानकालतया इत्यर्थः ।
"तेउलेसंति"-तेजोलेश्या-सुखासिका, तेजोलेश्या हि प्रशस्तलेश्योपलक्षणम्, सा च सुखासिकाहेतुरिति, कारणे कार्योपचारात्, तेजोलेश्याशब्देन सुखासिका विवक्षितेति । “विईवयन्ति"-व्यतिव्रजन्ति-व्यतिक्रामन्ति । "असुरिंदवज्जियाणंति"વમરવત્તિવર્ધતાનાં, “તેના પર”—તતઃ પરમ્, તત:-સંવત્સત્ પરત: “સુતિ” शुक्लो नामाभिन्नवृत्तोऽमत्सरी, कृतज्ञः सदारम्भी, हितानुबन्धी, निरतिचारचरण इत्यन्ये । “सुक्काभिजातित्ति" शुक्लाभिजात्यं परमशुक्लमित्यर्थः, अत एवोक्तम्
आकिञ्चन्यं मुख्यं, ब्रह्मापि परं सदागमविशुद्धम् । सर्वशुक्लमिदं खलु, नियमात् संवत्सरादूर्ध्वम् ॥१३॥
(પોશપ્રશRUT-૧૨, શ્લોક ૩ ) ભગવતીસૂત્ર ઉપરની ટીકામાં ટીકાકારશ્રી વેશ્યાના પ્રકરણના વર્ણન પ્રસંગે ઉપર કહેલા પાઠમાં આવેલા કેટલાક શબ્દોના અર્થોનું સ્પષ્ટીકરણ કરતાં જણાવે છે કે –
ને રૂ” હાલ વર્તમાનકાળે આર્યપણે જે આ મુનિઓ વિચરે છે તે મુનિઓ અહીં સમજવા. આ પાઠમાં “મન્નાઈ” આવો જે શબ્દ છે તેના બે અર્થ કરે છે. (૧) કાર્યતા = આર્યપણે સંસ્કારીપણે-સાધુપણાના સંસ્કારોથી યુક્તપણે અર્થાત્ અઢારે પાપસ્થાનક કર્મોના સેવનથી બહિર્ભતપણે-પાપરહિતપણે જે વિચરે છે તે. (૨) અદ્યતયા = હાલના કાલે, અર્થાત્ વર્તમાનકાલે પાંચમા આરાના વિષમકાલમાં વિચરતા મુનિઓ પણ દેવોના ચિત્તની જે પ્રસન્નતા છે તેને ઓળંગી જાય છે. તો પછી ચોથા આરાના અને મહાવિદેહક્ષેત્રના મુનિઓની વાત તો કરવી જ શું ?
તેવત્તે અંતિ” તેજોલેશ્યા અર્થાત્ સુખાસિકા = સુખપૂર્વક રહેવું, મનની પ્રસન્નતાપૂર્વક વસવું, આત્મગુણોના સુખનો અનુભવ થઈ રહ્યો હોવાથી ચિત્તની અત્યન્ત નિર્મળતાપૂર્વક બાહ્યભાવોથી દૂર બનીને સ્વભાવદશાના સુખમાં જ આનંદ માણવાપૂર્વક રહેવું તે સુખાસિકા. તેજોલેશ્યાનો વાસ્તવિક અર્થ પ્રશસ્તલેશ્યા થાય છે. પરંતુ પ્રશસ્તલેશ્યા