________________
|॥ अथ अष्टाविंशतितमं नियागाष्टकम् ॥
नियागः-कर्मदहनं, तत्र नितरां निश्चयेन यागः-यजनं नियागः । उक्तञ्च - सुसंवुडा पंचहिं संवरेहिं, इह जीवियं अणवकंखमाणो । वोसट्टकाया सुइचत्तदेहा, महाजयं जयइ जन्नसिटुं ॥४२॥ के ते जोइ, के व ते जोइठाणा, का ते सूया, किं व ते कारिसंगं ? । एहा य ते कयरा सन्ति भिक्खू, कयरेण होमेण हुणासि जोइं ? ॥४३॥ तवो जोई जीवो जोइठाणं, जोगा सूया सरीरं कारिसंगं । कम्मं एहा संजमजोग संती, होमं हुणासि इसिणं पसत्थं ॥४४॥
(उत्तराध्ययन सूत्र १२, गाथा ४२-४३-४४) से बेमि जहा अणगारे उज्जुकडे नियागपडिवण्णे, अमायं कुव्वमाणे वियाहिए (श्री आचाराङ्गसूत्रे) (आचाराङ्ग-श्रुतस्कन्ध १, उद्देश-३, सूत्र-१८) नियुक्तितः, निक्षेपादिकं ज्ञेयम् ( उत्तरा०अध्य २५, नियुक्ति गाथा-४६०-४६१-४६२ ) तत्स्वरूपं निवेदयति
નિયાગ કરવો એટલે કર્મોને બાળવાં, અહીં નિ ઉપસર્ગ છે. નિ એટલે નિશ્ચયથી વાસી એટલે યજન કરવું, કર્મનું બાળવું, કર્મોને નક્કી અવશ્ય બાળી નાખવાં તેનું નામ નિયાગ. અન્ય લોકો પશુઓનો હોમ કરીને જેમ યજ્ઞ કરે છે તે યજ્ઞ હિંસાવાળો છે માટે તે યજ્ઞ કરવાનું શાસ્ત્રકારોનું કથન નથી, પણ “કર્મોને હોમવાનાં છે, કર્મોને બાળવાનાં છે” આવો હોમ કરવો તે નિયાગ. હવે તેનું વર્ણન કરાય છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં બારમા અધ્યયનમાં ગાથા ૪૨-૪૩-૪૪ માં આ પ્રમાણે કહ્યું છે -
પાંચ પ્રકારના સંવરથી સંવૃત થયેલા પોતાના અવિરતિમય જીવનને નહીં ઈચ્છતા (વિરતિ તરફ જવાની વૃત્તિવાળા), શરીરને વોસિરાવવાની ઈચ્છાવાળા, પવિત્ર અને ત્યાગમય દેહવાળા મુનિ હવે કહેવાતા કર્મોને હોમવાવાળા મહાન વિજય અપાવનારા શ્રેષ્ઠ યજ્ઞને કરે छ. ॥४२॥
भिक्षु मुनि ! आपनो अग्नि वो छ ? मग्नि को छ ? 39 वी छ ? છાણાં-લાકડાં વગેરે અંગો કેવાં છે? તથા શાન્તિપાઠ કેવો છે? અને આપ કેવા હોમથી अग्निवने प्रसन्न ४२॥ छो छौ ? ॥४॥