________________
૬૫૪ લોકસંજ્ઞાત્યાગાષ્ટક- ૨૩
જ્ઞાનસાર लोकसञोज्झितः साधुः, परब्रह्मसमाधिमान् । सुखमास्ते गतद्रोह-ममतामत्सरज्वरः ॥८॥
ગાથાર્થ :- લોકસંજ્ઞાના ત્યાગી, પરમ એવી જ્ઞાનદશામાં અને આત્મસમાધિમાં લીનતાવાળા, તથા દ્રોહ, મમતા અને મત્સરભાવ રૂપી જ્વર જેમનો ચાલ્યો ગયો છે એવા મુનિ મહારાજા સુખપૂર્વક રહે છે.
ટીકા :- “ત્નોતિ' સાધુ:-પરમાત્મથનોદ્યતઃ સુવાર્ત-તિતિ . વાથબૂત: સાધુ: ? નોરંજ્ઞાતિ:-
નોજ્ઞાહિતઃ | પુનઃ મૂતઃ ? પરબ્રી:शुद्धात्मस्वरूपस्य समाधिः-स्वास्थ्यं तद्वान्-तन्मयः आत्मज्ञानानन्दमग्नः । पुनः વિથ મૂતઃ ? પતિ-નર્ણ, દ્રો-મોષાશ7:, મમતા-પરમાવેષ મારતા, મત્સર:अहङ्कारः, एव ज्वरः-तापो यस्य सः । इत्यनेन कषायकालुष्यरहितः स्वात्मारामः स्वात्मज्ञानी तत्त्वानुभवयुक्तः मुनिः सुखं तिष्ठति । लोकसञ्जात्यागेन स्वरूपयोगभोगसुखमग्ना निर्ग्रन्था औदयिकमिन्द्रियसुखं दह्यमानस्वगृहप्रकाशवन्मन्यन्ते न सुखमस्ति ॥८॥
॥ इति व्याख्यातं लोकसञ्ज्ञात्यागाष्टकम् ॥ વિવેચન :- જે મહાત્મા પરમ એવા આત્મતત્ત્વની સાધનામાં ઉદ્યમશીલ હોય છે, તે મહાત્મા સદા સુખપૂર્વક જ વર્તે છે, સદા સુખી જ હોય છે, ક્યારેય દુષ્મી હોતા નથી, કેવા મહાત્મા હોય તે સદા સુખી છે? તે વિષય સમજાવતાં કહે છે કે - (૧) લોકસંજ્ઞાથી રહિત-જે મહાત્માએ મારા ઉપર લોકો વધારે પ્રસન્ન કેમ રહે? મારી
પ્રશંસા કેમ કરે? એવી લોકરંજનની મનોવૃત્તિ જેણે ત્યજી દીધી છે એવા મહાત્મા, (૨) શુદ્ધ એવું જે આત્માનું પરમસ્વરૂપ છે તેમાં જ તન્મય રહેનારા એટલે કે તેનું
સ્વાથ્ય બરાબર જાળવનારા, શુદ્ધાત્મસ્વરૂપને અલ્પ પણ બાધા ન આવે તે રીતે
તેમાં જ તન્મય રહેનારા, આત્માના જ્ઞાન ગુણના આનંદમાં જ અતિશય મગ્ન, (૩) દ્રોહ, મમતા અને મત્સર રૂપી જ્વર (તાવ) જેનો ચાલ્યો ગયો છે એવા મહાત્મા.
અહીં દ્રોહ એટલે પરનો અપકાર કરવાની મનોવૃત્તિ, બીજાને વધારે નુકશાન કેમ થાય તેમાં જ રાજીપણું તે દ્રોહ. મમતા એટલે પરભાવમાં પ્રીતિ, પર એવાં પૌદ્ગલિક દ્રવ્યો ઉપર અને પર એવાં જીવદ્રવ્યો ઉપર રાગભાવ તે મમતા, અને મત્સર એટલે