________________
૬૩૦ ભવોઢેગઅષ્ટક- ૨૨
જ્ઞાનસાર શુદ્ધ અને સ્વતંત્ર એવા મને શરીર-આહારાદિ પરદ્રવ્યના સંગથી ઉત્પન્ન થનારાં દુઃખોના સમૂહના ભારનો અનુભવ કરવાથી મારા પોતાના આત્માનું અનંત અનંત ગુણમય શક્તિવાળાપણું દબાઈ જાય, ભાંગી જાય, તુટી જાય તે મને કેમ પોષાય? મારા માટે આ કેમ યોગ્ય કહેવાય? હું પોતે શુદ્ધ આત્મા છું, કંઈ સશરીરી નથી, પુદ્ગલસ્કંધવાળો નથી, કર્મવાળો નથી, જન્મ-મરણની ઉપાધિવાળો નથી. આ બધી તો ભૂતની જેમ મને ઉપાધિઓ વળગેલી છે. આ કંઈ મારું સ્વરૂપ નથી. આ તો ઉપાધિઓ માત્ર છે. તો પછી મહામોહદશાના કામ, ક્રોધ, લોભાદિ વિકારો રૂપી આવર્તી (મોહના તરંગો, મોહના ઉછાળા) મને કેમ ઘટે? મારામાં આવી મલિનતા કેમ સંભવી શકે? પવિત્ર સ્વરૂપવાળો હું ક્યાં ? અને કાદવ-કીચ્ચડવાળો આ પરદ્રવ્યનો સમાગમ ક્યાં ? અરેરે ! આ હું ક્યાં ફસાયો છું? ક્યાં દબાયો છું? આવા વિચારો કરવાપૂર્વક સંસારસમુદ્રથી નિત્ય ઉદ્વેગ પામેલા-કંટાળેલા આ જ્ઞાની મહાત્મા સતત આ સંસારમાંથી નીકળવાની જ ઈચ્છા રાખનારા હોય છે. આવા વિચારોના કારણે સંસાર ત્યજીને સાધુતા-સર્વત્યાગમય ચારિત્ર પ્રાપ્ત કરવા રૂપી વહાણમાં બેસીને આ સમુદ્રને તરવાના સઘળા પણ ઉપાયો અજમાવે છે. હવે ચારિત્રને (સર્વત્યાગમય સાધુતાને) વહાણની ઉપમા આપીને સમજાવે છે કે આ ચારિત્ર રૂપી વહાણ કેવું છે ? (१) स्वरूपभासनरमणैकत्वमनोहरम्, (૨) સગવનપ્રતિષ્ઠાનમ્, (3) क्षान्त्यादिधर्माष्टादशशीलाङ्गसहस्रविचित्रफलकनिबिडघटनाविराजितम्, (૪) સવજ્ઞાનનિર્યાન્વિતમ્, (૫) સુસાધુસંસવાથસૂત્રનવિડવીનવેમ્, (૬) સંવરીત્રામનન:શેષાશ્રવારમ્, (७) सूत्रितसामायिकच्छेदोपस्थापनीयभेदविभिन्नरम्यभूमिकाद्वयम् (८) तदुपर्युपकल्पितसाधुसमाचारकरणमण्डपम्, (૯) સમાતો ગુપ્તત્રયપ્રસ્તર ગુપ્તમ્, (૧૦) ૩ સદ્યગુમધ્યવસાયસનૈદ્ધદુર્યોધનયોત્રિપુરવનોવમ્ (११) सर्वतो निवेशितसद्गुरूपदेशवल्लीनिकुरम्बमध्यव्यवस्थापितस्थिरतरातिसरल
सद्बोधकूपस्तम्भम्, (૧૨) તવિસ્તપ્રવૃષ્ટભુમધ્યવસાયસિતપદ, (૧૩) તવBસમારૂઢપ્રૌઢસદુપયોપારીવામિ ,