________________
જ્ઞાનમંજરી
મૌનાષ્ટક - ૧૩
સર્વે દ્રવ્યો યથાર્થ રીતે સમજાયાં છે. સર્વ દ્રવ્યોનું જ્ઞાન જેને વર્તે છે તે જ્ઞાનીને વ્યવહારનયથી શ્રુતકેવલી કહેવાય છે.
પ્રાભૂતમાં (શ્રી કુંદકુંદાચાર્યવિરચિત સમયસાર નામના ગ્રંથમાં) પણ કહ્યું છે કે “હું” નામવાળો આ મારો આત્મા વિજ્ઞાનના ઘનવાળો, પરદ્રવ્યથી રહિત એકલો જ છે. પરદ્રવ્યોથી ભિન્ન હોવાથી શુદ્ધ છે. પરદ્રવ્ય પ્રત્યે મમતા વિનાનો છે. વિશેષોપયોગ અને સામાન્યોપયોગવાળો છે. તષ્ચિત્તો તે આત્માના સ્વરૂપના જ ચિંતનવાળો તથા આવા પ્રકારના શુદ્ધ સ્વભાવવાળો હું તેવા પ્રકારના શુદ્ધ નિર્મળ એવા તન્દ્રિ તે આત્મામાં જ ठिदो સ્થિર થયો છતો હવે મળ્યે = આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા એવા આ સર્વ વૈભાવિક ભાવોને સ્વયં નેમિ = ક્ષય પમાડું છું.
=
=
=
૩૮૯
ઉપરોક્ત ચર્ચાથી સમજાશે કે કર્માદિ મેલ વિનાનો, નિર્મળ, ક્રોધાદિ કષાયો વિનાનો નિષ્કલંક અને જ્ઞાન-દર્શનના ઉપયોગ લક્ષણવાળો આ આત્મા છે અને આવા સ્વરૂપવાળા આત્માનું તેવા પ્રકારનું આત્મતત્ત્વના લક્ષ્યવાળું જે જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે અને શાસ્ત્રોમાં આત્માનું જેવું સ્વરૂપ કહ્યું છે તેવા જ સ્વરૂપનો જે સંપૂર્ણ નિર્ધાર અર્થાત્ શ્રદ્ધા તે જ સાચું દર્શન છે.
देहदेवल जो वसै, देव अणाइ अणंत ।
सो पर जाणहु जोइया, अन्न न तं तं नमंत ॥१॥
જે જ્ઞાનથી અને દર્શનથી આત્મતત્ત્વની પ્રાપ્તિ થતી નથી અને દોષોની નિવૃત્તિ થતી નથી તે જ્ઞાન એ જ્ઞાન નથી અને તે દર્શન એ દર્શન નથી. અન્યત્ર કહ્યું છે કે -
-
आत्माज्ञानभवं दुःखं, आत्मज्ञानेन हन्यते ।
અભ્યસ્ય તત્તથા તેન, યેન જ્ઞાનમયો ભવેત્ ॥ ॥
आत्मज्ञानेनैव सिद्धिः । साध्यमपि पूर्णात्मज्ञानम्, तदर्थमेव विवदन्ति (न्ते ) दर्शनान्तरीयाः । प्राणामयन्ति रेचकादिपवनम्, अवलम्बयन्ति मौनम्, भ्रमन्ति गिरिवननिकुञ्जेषु, तथाप्यर्हत्प्रणीतागमश्रवणाप्तस्याद्वादस्वपरपरीक्षापरीक्षितं स्वस्वभावावबोधमन्तरेण न कार्यसिद्धिः । अतः प्राप्तावसरे तदेवानन्तगुणपर्यायात्मकमात्मज्ञानमात्मनाऽऽत्मनि करणीयम् । उक्तञ्च
=
શરીર રૂપી દેવલમાં જે દેવ (આત્મા) વસે છે તે દેવ (આત્મા) અનાદિ-અનંત છે
તે જ સાચો દેવ છે. તેને જ બરાબર સેવો. નોયા-યોતિા:
હે જ્ઞાની એવા યોગી