________________
જ્ઞાનસાર
૩૩૮
નિર્લેપાષ્ટક- ૧૧ જોઈએ. સારાંશ કે પૂર્વમુનિરાજોએ જે અઢાર પાપસ્થાનક આદિ આચર્યા નથી તે મુમુક્ષુ જીવોએ ન આચરવાં જોઈએ અને જે સંયમાનુષ્ઠાન આચર્યા છે તે મુમુક્ષુ જીવોએ આચરવાં જોઈએ.
(छणं छणं परिण्णाय लोगसन्नं च सव्वसो = क्षणं क्षणं परिज्ञाय लोकसञ्ज्ञां ર સર્વશ:) = ક્ષg હિંસાથી”, ક્ષ ધાતુ હિંસા અર્થમાં છે. તેથી જ્યાં જ્યાં હિંસા થતી હોય તે બરાબર જ્ઞપરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે તે હિંસાનો અને લોકસંજ્ઞાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. અથવા ક્ષUT = અવસર ઉચિતકાલ, કયા અવસરે કર્યું ધર્માનુષ્ઠાન કરવું જોઈએ તે બરાબર જ્ઞપરિજ્ઞા વડે જાણીને આસેવનપરિજ્ઞા વડે આચરવું જોઈએ અને લોકસંજ્ઞાનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
(૩ો પસારૂ રસ્થિ) = પવી = પરમાર્થ = આત્મતત્ત્વના પરમાર્થને જાણનારા જ્ઞાની મહાત્માને નરક-નિગોદ-એકેન્દ્રિયાદિના ઉદ્દેશા હોતા નથી. એટલે કે નરક, નિગોદ-એકેન્દ્રિયાદિના ભવોનું વર્ણન કરનારા આચારાંગસૂત્રના જે જે ઉદ્દેશા છે અને તે તે ઉદ્દેશામાં જે જે દુઃખોનું વર્ણન કરેલું છે તેવાં દુઃખો અને રખડવાપણું પરમાર્થ દષ્ટિવાળા આત્માને હવે આવતું નથી.
__ (बाले पुणे निहे कामसमणुन्ने असमियदुक्खे दुक्खी दुक्खाणमेव आवर्से अणुपरियट्टइ त्ति बेमि = बालः पुनः स्नेहः कामसमनुज्ञः अशमितदुःखः दुःखी दुःखानामेव
વર્તમનુપરિવર્તિતે રૂતિ વીમ) = પરંતુ જે બાલ છે એટલે કે અજ્ઞાની અને મોહાલ્પ જીવ છે. તે રાગાદિ ભાવવાળો, કામવાસનાથી યુક્ત, નથી શાન્ત થયાં મોહના વિકારાત્મક દુઃખો જેનાં એવો જીવ હાલ વર્તમાનકાલે તે દુઃખી છે જ, પરંતુ ભાવિમાં પણ દુઃખોનું જ પુનરાવર્તન થાય તેમ આચરણ કરી રહ્યો છે એમ હું કહું છું.
अतः क्रियादिमत्तः आहारादिचतस्त्रः (क्रोधादिचतस्त्रः) ओघ-लोक-सुखदुःख-शोक-वितिगिच्छा-मोहाभिधान पञ्चदशसञ्जया धर्माभ्यासः "प्रवृत्तिर्न धर्मः" इत्याचाराङ्गवृत्तौ । भावना-अनुप्रेक्षा, तज्ज्ञानमग्नो निष्क्रियोऽपि तादृक्तीव्रतरवीर्याप्रवृत्तो न लिप्यते-न बध्यते । उक्तञ्च सूत्रकृताङ्गसूत्रे
न कम्मुणा कम्म खवेंति बाला, अकम्मुणा उ कम्म खवेंति वीरा । मेहाविणो 'लोभमयावतीता, संतोसिणो नो पकरेंति पावं ॥१५॥
(સૂત્રકૃતાંગ-૧, અધ્યયન-૧૨, ગાથા-૧૫) ૧. વરિત્ “નામાવતીતા' આવો પાઠ પણ છે.