________________
જ્ઞાનમંજરી
નિર્લેપાષ્ટક - ૧૧
૩૩૭
પરિમિત ન કર્યો અને વધારે ભવ રખડ્યા. ઈત્યાદિ અનેક ઉદાહરણ જૈનશાસનમાં પ્રસિદ્ધ છે. માટે રોષ આદિ પૂર્વક (ક્રોધ-માન-માયા અને લોભપૂર્વક) કરાયેલી ઉત્કૃષ્ટ ક્રિયા પણ હિતકારી બનતી નથી. આ વિષય ઉપર આચારાંગસૂત્રના પાઠની સાક્ષી આપી છે
-
=
(મે) તે ઉત્તમ ચારિત્રવાળા મહાત્મા પુરુષો ક્રોધ, માન, માયા અને લોભનો ( વંતા ) = ત્યાગ કરનારા હોય છે. (i) = આવા પ્રકારનું ( વરવસત્થસ્ત્ર) = દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારના શસ્ત્રોથી વિરામ પામેલા એવા અને (નિયંતા ૧ ) સંસારનો પર્યન્ત સર્વથા અંત કરનારા, (પાસાસ્ત્ર) = કેવલજ્ઞાની એવા મહાવીરપ્રભુનું દર્શન છે. મહાવીરપ્રભુનો અભિપ્રાય = કથન એવું છે કે કષાયોને જે વમે છે તે જ મહાચારિત્રવાળા પુરુષો છે. આવા જીવો આયાળ = નવા કર્મોનું આદાન (ગ્રહણ) િિસદ્ધા રોકીને स्वकृतभिद्) પોતાનાં જુના કર્મોનો છેદ કરનારા બને છે. વળી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે -
(सगडब्भि
=
=
=
જે મુનિરાજ મારાપણાની મતિનો
(जे ममाइयमई = यः मामकमतिं મમત્વબુદ્ધિનો ( નહાફ નન્નાતિ) = ત્યાગ કરે છે. (સે સઃ) તે મુનિરાજ ( ચયડ્ મમાડ્યું-ત્યઽતિ મામમ્) બાહ્ય-અભ્યન્તર પરિગ્રહનો ત્યાગ કરી શકે છે. ( સે હૈં વિદ્રુપદે मुणी जस्स नत्थि ममाइयं = સ જીતુ દૃષ્ટપથ; મુનિ:, યસ્ય નાસ્તિ મામમ્) = તે જ મુનિરાજે સાચો મોક્ષનો માર્ગ દેખ્યો-સ્વીકાર્યો છે કે જેને મારાપણાની મમત્વબુદ્ધિ વર્તતી
નથી.
=
=
=
=
(तं परिणाय मेहावी विइत्ता लोगं वंता लोगसन्नं से मइमं परिक्कमिज्जासि त्तिबेमि = तं परिज्ञाय मेधावी विदित्वा लोकं वान्त्वा लोकसञ्ज्ञां स मतिमान् पराक्रमेथाः इति बवीमि ) તે પરિગ્રહ સંસારપરિભ્રમણનું જ કારણ છે આમ જાણીને બુદ્ધિશાળી તે મુનિરાજ સમસ્તલોક પરિગ્રહમાં ડુબેલો છે આમ સમજીને દશ પ્રકારની લોકસંજ્ઞાનો ત્યાગ કરીને તે મતિમાન પુરુષ સંયમાનુષ્ઠાન આચરવામાં પરાક્રમ (પુરુષાર્થ) કરે છે. આ પ્રમાણે હું (મહાવીરસ્વામી પ્રભુ) કહું છું.
=
વળી આચારાંગસૂત્રમાં જ કહ્યું છે કે - (સે f = આભે) તે મુનિરાજ જે જે સંયમાનુષ્ઠાન આચરે છે અને ( i = નામે ) = જે જે મિથ્યાત્વ, અવિરતિ આદિ પાપબંધનાં ( કારણો અથવા અઢાર પાપસ્થાનકો આચરતા નથી, (અળારતું ન આÈ) = આ પ્રમાણે મહામુનિઓ વડે ન આરંભાયેલાં કાર્યો મુમુક્ષુ જીવોએ ન આચરવાં જોઈએ અર્થાત્ પૂર્વકાલીન મુનિરાજો વડે આરંભાયેલાં સંયમાનુષ્ઠાનોનાં જ કાર્યો મુમુક્ષુ જીવોએ આચરવાં