________________
૧૮૪
શમાષ્ટક - ૬
જ્ઞાનસાર
અન્યદ્રવ્યના સંયોગે થતી જે વૃત્તિઓ, તેનો તેવા તેવા પ્રકારે નિરોધ કરવો અર્થાત્ ફરીથી પ્રગટ થાય નહીં એવો જે ક્ષય કરવો તેને વૃત્તિસંક્ષય માનેલો છે. યોગવિંશિકામાં પણ આવો પાઠ છે - વૃત્તિસંક્ષયજી-મનોદ્વારા વિજ્વરૂપાળાં, શરીરદ્વારા પરિસ્પન્વનરૂપાળાमन्यसंयोगात्मकवृत्तीनामपुनर्भावेन निरोधः ।
આ પાંચ પ્રકારના યોગોમાં શમતાયોગવાળો આત્મા સાધનાવસ્થામાં સર્વથી શ્રેષ્ઠ છે અને વૃત્તિસંક્ષયના યોગવાળી જ્ઞાનની પૂર્ણાવસ્થા એ સાધ્યરૂપ હોવાથી સર્વશ્રેષ્ઠ શમભાવ છે. આ પ્રમાણે સાધ્યયોગને લક્ષ્યમાં રાખીને સાધનયોગમાં પ્રવૃત્તિ કરવી તે ઉચિત . 11911
अनिच्छन् कर्मवैषम्यं ब्रह्मांशेन समं जगत् ।
आत्माऽभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी ॥२॥
"
ગાથાર્થ :- જે આત્મા કર્મના ઉદયથી થયેલી વિષમતાને પ્રધાનપણે ઈચ્છતા નથી અને આખા જગતને ચેતનાલક્ષણ વડે સમાન ગણે છે. તેથી સર્વે સંસારી જીવો પોતાના આત્માથી તુલ્ય છે આવું જે દેખે છે તે આ શમભાવવાળા યોગીપુરુષ મોક્ષગામી થાય છે.
11211
ટીકા :- ‘અનિન્દ્વન્ ર્મવૈષમિતિ''-ર્મવૈષમ્યમ્-નાધિત્વમ્, અનિચ્છન્ गतिजातिवर्णसंस्थानबाह्मणक्षत्रियादिवैषम्यं ज्ञानवीर्यक्षयोपशमकार्यवैषम्यमनिच्छन् उदयत: आचरणतः क्षयोपशमभेदे सत्यपि ब्रह्मांशेन चेतनालक्षणेन, अथवा દ્રવ્યાપ્તિ-અસ્તિત્વ-વસ્તુત્વ-મત્ત્વ-ગુરુપુત્વ-પ્રમેયત્ન-ચેતનત્વ-અમૂર્ત્તત્વअसङ्ख्येयप्रदेशत्वपरिणत्या जगत् = चराचरम्, आत्माऽभेदेन - आत्मतुल्यवृत्त्या, समंसमानत्वेन यः पश्येत् सर्वजीवेषु समत्वं कृत्वा अरक्तद्विष्टत्वेन वर्तमानोऽसौ योगी मोक्षगामी सकलकर्मक्षयलक्षणावस्थां गच्छतीत्येवंशीलो भवति । यो हि सर्वजीवेषु जीवत्वतुल्यवृत्त्या रागद्वेषपरिणतिमपहाय आत्म-स्वभावानुषङ्गी, असौ योगी मोक्षं શમી મતિ ારા
વિવેચન :- આ સંસારમાં રહેલા નિગોદ-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને પંચેન્દ્રિય આદિ સમસ્ત જીવો ‘“ચેતના” લક્ષણથી સમાન છે. સર્વે પણ જીવોમાં સિદ્ધપરમાત્માના સમાન અનંત અનંત ગુણો એક સરખા રહેલા છે. સત્તાથી અનંતગુણો રહેલા છે તો જ કર્મક્ષય થવાથી તે ગુણો આવિર્ભાવને પામે છે. તેથી સત્તાગત-ગુણોને આશ્રયી સર્વે પણ જીવો