SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૨ ). પર્વતને વિસ્તાર ત્રણે પરિધિમાંથી બાદ કરે તે નીચે પ્રમાણે- બાહ્યપરિધિ મધ્યપરિધિ બાહ્ય પરિધિ ૯૧૭૦૬૦૫ ૧૧૭૦૦૪૨૭ ૧૪૨૩૦૨૪૯ ૩૫૫૬૮૪ પપ૬૮૪ ૩પપ૬૮૪ ૮૮૧૪૯૨૧ ૧૧૩૪૪૭૪૩ ૧૩૮૭૪૩૬૫ આ પ્રમાણે બાદ કરતાં આવેલ તે ધ્રુવક સમજવા. તે ધ્રુવાંકને ૨૧ર વડે ભાંગીને ૧-૪–૧૬-૬૪–૧૬–૪–૧ વડે ગુણવાથી સાત ક્ષેત્રનો આદિ, મધ્ય ને અંતનો વિસ્તાર આવે. તે પ્રમાણે બે બે ક્ષેત્રે સમજવાના છે. ઉપર પ્રમાણે ભાગાકાર ને ગુણાકાર કરતાં આવેલ એજનનું યંત્ર. ક્ષેત્રનું નામ આદિવિસ્તાર | મધ્યવિસ્તાર અંતવિસ્તાર ૧ ભરતક્ષેત્ર ૪૧૫૭૯–૧૭૩ પ૩પ૧૨-૧૯ ૬પ૪૪૬- ૧૩ ૨ હેમવતક્ષેત્ર ૧૯૬૩૧૯- પદ - ૨૧૪૦૫૧-૧૬ ૨૬૧૭૮૪- પર ૩ હરિવર્ષક્ષેત્ર | ૨૬૫૨૭૭– ૧૨ ! ૮૫૬૨૦૭– ૧૦૪૭૧૩૬-૨૦૮ ૪ મહાવિદેહક્ષેત્ર ૨૬૬૧૧૦૮-૪૮ ૩૪૨૪૮૨૮- ૧૬૪૧૮૮૫૪૭–૧૯૯૬ ૫ રમ્યક્ષેત્ર | ૬૬પ૨૭૭- ૧૨ ૮૫૬૨૦૭– ૪૧૦૪૭૧૩૬-૨૦૮ ૬ હેરણ્યવંતક્ષેત્ર ૧૬૬૩૧૯- ૫૬ - ૨૧૪૦૫૧-૧૬૦ ૨૬૧૭૮૪- પર ૭ એરવતક્ષેત્ર ૪૧૫૭૯–૧૭૩ ૫૩૫૧૨-૧૯ ૬૫૪૪૬- ૧૩ ૪૪૦૭૪૬૦-૧૦૬ ૫૬૭૨૩૭૧–૧૦૬ ૯૩૭૨૮૨–૧૦૬ આ પ્રમાણે બેવડા ક્ષેત્ર હોવાથી કુલ ઉપરના આંકથી બમણું એટલે આદિમાં ૮૮૧૪૯૨૧ જન, મધ્યમાં ૧૧૩૪૪૭૪૩ યોજન, અંતમાં ૧૩૮૭૪પ૬૫ પેજન જમીન ૧૪ ક્ષેત્રોએ રેકેલા છે એમ સમજવું. ધાતકીખંડ ને પુષ્કરવાર્ધ સંબંધી બીજી તો ઘણી હકીકત જાણવા જેવી છે, પરંતુ અહીં તો માત્ર ગણિતના વિષય પૂરતી જ બતાવવામાં આવી છે. બીજી હકીકત જાણવાની ઈચ્છકે ક્ષેત્રસમાસ, ક્ષેત્ર પ્રકાશ વિગેરે ગ્રંથો જેવા. Aho I Shrutgyanam
SR No.009124
Book TitleJain Ganit Vichar
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year1937
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy