________________
( ૭૩ ) સૂર્ય ચંદ્ર સંબંધી કેટલીક સમજુતી
આ બુકને પ્રસંગ ગણિતને હવાથી સૂર્ય ચંદ્રના માંડલા ને તેની સંખ્યા, તેનું અંતર, તેની પરિધિ, મુહૂર્તગતિ વિગેરે પણ અહીં ટૂંકામાં બતાવવામાં આવ્યું છે. વિશેષ તો અમારી છપાવેલી ‘યંત્રોના સંગ્રહ’ નામની બુકમાંથી મળી શકે તેમ છે. જંબુદ્વીપમાં બે ચંદ્ર ને બે સૂર્ય છે. અહીં જે હકીકત બતાવવામાં આવી છે તે તેને લગતી જ બતાવવામાં આવેલ છે, કારણ કે લોકપ્રકાશ, ક્ષેત્રસમાસ વિગેરેમાં તેને લગતી હકીકત જ આપી છે. તે સિવાયના અઢીદ્વીપમાં રહેલા ૧૩૦ ચંદ્ર ને ૧૩૦ સૂર્ય સંબંધી વિશેષ હકીકત આપવામાં આવેલ નથી. તેના મંડળને ઘેરાવ ને મુહુર્તગતિ પણ વધતી વધતી ઘણી વધે છે, કારણ કે ૧૩૨ ચંદ્રને ૧૩ર સૂર્ય એક સરખી લાઈનમાં જ મેરુપર્વતની ચારે દિશાએ ૬૬-૬૬ની સંખ્યામાં ફરે છે. કાળને નિયમ અઢીદ્વીપમાં સરખો હોવાથી તે બધા સૂર્યોને ઘેરા ઘણે વધી ગયા છતાં ૬૦ મતે દરેક મંડળ કહો કે ઘેરા કહો તે પૂર્ણ કરવું જ પડે છે. આ સંબંધમાં વધારે હકીકત કેઈ સૂત્ર કે ગ્રંથાદિકમાં હોય તો તે છપાવીને બહાર પાડવાની વિદ્વાન મુનિ મહારાજાઓને વિનંતિ કરવામાં આવે છે.
-
-
જબદ્વીપમાં ચંદ્રમા બે છે, તેના માંડલા ૧૫ છે. તેમાં એક માંડલાને
બીજા માંડલા વચ્ચે કેટલું અંતર છે તે કહે છે– માંડલા માંડલાનું પ્રમાણ ૧૫ માંડલાને ૫૬ પદવડે ગુણેલી પંદર માંડલાના ૧૫ એક એજનના ભાગે ગુણવા રાશિને ૬૧ વડે આંતરા ૧૪ એકસઠીયા ૫૬
૧૫ ભાંગવા
થાય છે ભાગનું છે.
૬૧)-૪(૧૩
૫૬
૮૪૦
૨૩૦
૧૮૩
૦૪૭ અંશ ચંદ્રનું ચાર ક્ષેત્ર ૫૧૦ એજન ભાગ બાદ કરેલી રાશિને વધેલા યોજનાને અંશ
જન અને એકસઠીયા ૫૧૦–૪૮ ૧૪ આંતરાવડે કરવા માટે ૬૧વડે ગુ. ૪૮ ભાગનું છે તેમાંથી ૧૩–૪૭
ભાંગવી આ ૧૩ યોજન અને ૪૯૭ - ૦૧ભાગ ૧૪)૭(૩૫ ચો. ૪૭ ભાગ બાદ કરવા
૪૯૦ ૦૦૭
૧ ભાગ વધે છે તે ૪૨૮ ભાગ થયા
Aho! Shrutgyanam