SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ જૈન ચિત્ર-કપલતા થાય છે અને એથી જ એને “વૃત યોનિ' કહે છે. અંતર્મુર્તમાં તેમાંથી તરણુ દેવ ઉત્પન્ન થાય છે (જુઓ ચિત્રની ડાબી બાજુએ) અને ઉત્પન્ન થયા બાદ (ચિત્રની જમણી બાજુએ) સાથે જ બતાવેલ ઉપપાત સભામાં જઈ તે દેવયોગ્ય પ્રાથમિક ક્રિયાઓનો પ્રારંભ કરે છે. ચિત્ર ચક્રવતીનાં ચીદ રો. રત્નનાં નામ રત્નનું પ્રમાણ રત્નની જાતિ ઉપયોગ વિષય ૧ ચ ર વામ (ચાર હાથ એકનિદ્રા શત્રુઓનો પરાજય કરવામાં અનન્ય સાધન. પ્રમાણુ) ૨ છત્ર રન ચક્રવર્તીના હસ્તસ્પર્શ માત્રથી બાર જન વિરતાર થઈ શકે, જેની નીચે ચક્રવર્તીનું સૈન્ય રહી શકે. જેનાથી ઊંચીનીચી જમીન સરખી થઈ શકે અને કારણ પડશે એક હજાર યોજન જમીનમાં જેનાથી ખાડો થઈ શકે. ૪ ચર્મ રત્ન બે હસ્ત પ્રમાણે ચક્રવર્તીના સ્પર્શ માત્રથી બાર યોજન જેનો વિસ્તાર થઈ શકે; ઉપર ચક્રવર્તીના સૈન્યને સમાવેશ થઈ શકે. ૫ અષ્ણ ૨૧ ૩૨ અંગુલ રણસંગ્રામમાં શત્રુસમૂહને ઘાત કરવામાં અપ્રત હત શકિતવાળું. ૬ કાકિણી રજા ૪ અંગુલ વૈતાની ગુફામાં પ્રકાશમંડલો કરવામાં ઉપયોગી. છ મણિ રન ૪ અંગુલ લંબાઈ , બાર જન સુધી પ્રકાશ કરનાર, માથે અથવા હાથ - ૨ , પહોળાઈ વગેરે અવયવ પર બાંધે છતે સર્વ રોગનો નાશ કરનાર. ૮ પુરોહિત રભ તે તે કાળને ઊંચત પંચેન્દ્રિય શાન્તિક કર્મ કરનાર, ૯ ગજ રતન મહાવેગવાન, પ્રૌઢ પરાક્રમી. ૧૦ અશ્વ રત્ન ૧૧ સેનાપતિ રન , ગંગા-સિંધુને પેલે પાર વિજય કરનાર. ૧૨ ગૃહપતિ રત્ન ને તે કાળને ઊંચિત પંચેન્દ્રિય ઘરનું સર્વ પ્રકારનું કામકાજ કરનાર (ભંડારી). ૧૩ વાર્ધક(સુત્રધારીરત્ન ,, , સુતારનું કાર્ય કરનાર, ૧૪ સ્ત્રી રન ,, , અતિ અદ્દભુત વિષયભોગનું સાધન. ચિત્રમાં રન માં પુરોહિતના ડાબા હાથમાં શાંતિપાઠનું પાનું આપેલું છે અને જમણું હાથની આંગળી ઊંચી કરીને તે કાંઈક બોલતે જણાય છે. રત્ન ૧૧ માં સેનાપતિના જમણા હાથમાં ભાલે તથા ડાબા હાથમાં હાલ છે. રત્ન ૧૨ માં ડાબા હાથમાં તાજવાં પકડીને ગૃહપતિ–ભંડારીને ચીતરેલો છે અને રન ૧૩ માં સુતારને પ્રસંગ દર્શાવવા જમણા હાથમાં રાખેલા કુહાડાથી ડાબા હાથમાંનું લાકડું છે તો ચીતરેલો છે. ચિત્ર ૬૪ નગરઃ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ-આ પતરૂં મને વડોદરાના શુક્રવારબજારમાંથી મૂળ મળેલું. ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસ નગરશેઠ અગ્રસ્થાન ભોગવે છે. તેમના વંશજો આજે પણ અમદાવાદના નગરશેઠ તરીકે ઓળખાય છે. શાંતિદાસ નગરશેઠનું એક ચિત્ર ઝવેરીવાડામાં આવેલા સાગરગચ્છના ઉપાશ્રયના થાંભલા ઉપર ચીતરેલું છે, જે ઉપરથી ફેટે લઈને ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ નામના પુસ્તકમાં પૃa ૬૦૧ની સામે પ૬ નંબરના ચિત્ર તરીકે તે છપાવેલું છે. એમાં તેઓ પોતાના ગુરુ શ્રી રાજસાગર (સૂરિ)ના ઉપદેશનું શ્રવણ કરતા અંજલિ જોડીને નીચેના ભાગમાં
SR No.009121
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy