________________ 404 શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુનું અંતિમ કાવ્ય પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઊલટી આવે એમ; શ્રી જિન પરમાત્મને નમઃ પૂર્વ ચૌદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. 7 (1) ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ; વિષય વિકાર સહિત જે, રહ્યા મતિના યોગ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. 1 પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. 8 આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આઘાર; મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. 2 કરુણા કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ઘાર. 9 જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાઘન રાગ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. 3 જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. 10 જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; નહિ તૃષ્ણા જીવ્યાતણી, મરણ યોગ નહીં ક્ષોભ; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ. 4 | મહાપાત્ર તે માર્ગના, પરમ યોગ જિતલોભ. 11 ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત; | (2) આબે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ; મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ ઘટિત. 5 | આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. 1 ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ | ઊપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ. 6 ' અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર. 2 (3) સુખ ઘામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તધ્યાનમહીં; પરશાંતિ અનંત સુઘામય જે, પ્રણમું પદ તે વર તે જય તે. 1 શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક 954 રાજકોટ, ચૈત્ર સુદ 9, 1957 1. પાઠાન્તર ‘ઉલ્લસી'.