SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર જાતિસ્મરણજ્ઞાનની ઉત્પત્તિ મહાવીર મંગલ ચરણ, રાજપ્રભુએ દીઠ; પાસે બાવળ થડ હતું, શાખા નીચ ફંટાય; રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતીતિ મુનિએ કીઘ. ૧ નાના પગ ત્યાં ટેકવી, ચઢી ગયા ગુરુ રાય. ૧૮ તે મુનિવર સમકિતનાં ચરણ ઉપાસક ભાવ; વિકટ મોક્ષનો પંથ શું કાંટાથી ભરપૂર! પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. ૨ નિષ્ફટક દર્શાવવા, વણિક બન્યા શું શૂર! ૧૯ શક્તિ શિશમાં પ્રેરજો, ગુણ ગાવા ગુરુરાય; ડાળ ઉપર રહીને ઠઠું, મડદું ચિતા માંહ્ય; બાળક કેરી બાથમાં, આભ સકળ શું માય? ૩ ભડ ભડ ચિતા લાગતી, શોક છવાયો ત્યાંય. ૨૦ પણ મુજ બાળ મનોરથો, લોક વિષે નહિ માય; આવા નરને બાળતાં, ઉર કંપે નહિ કેમ? સદગુરુ જ્ઞાની સારથિ, હૃદયે રહો સદાય. ૪ શા માટે આવું થયું? મરવું સૌને તેમ?” ૨૧ દેવદિવાળી દિન તેં, જન્મી પાવન કીઘ; સાત વર્ષની વય વિષે, પ્રિયજન મરણ વિચાર; ઓગણીસે ચોવીસની, વિક્રમ સંવત તિથ. ૫ પ્રેરે પ્રશ્ન અપૂર્વ શું જન્મ, મરણ સંસાર? ૨૨ દિવ્ય સ્મરણ દેવા કુંખે, વર સુત રવજી નંદ; ચિતા બળતી દેખીને, જાગ્યા કો. સંસ્કાર; ભવસાગર કચ્છ ઊગ્યો, રાજચંદ્ર સુખકંદ. ૬ ચિતા-કાળની ચિંતના, ચેતવણી દેનાર. ૨૩ કેવળજ્ઞાન રવિ તણી, સામગ્રી રહીં સાર; ઘારા એ વૈરાગ્યની, કરે કર્મ-પટ દૂર; રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. ૭ પ્રગટ્યું જાતિસ્મરણ ત્યાં, વધ્યું જ્ઞાન જળપૂર. ૨૪ વવાણિયાના વાણિયા, ગણઘર ગુણ ઘરનાર; જાતિસ્મરણે જાણિયા, ભવ નવસો નિરઘાર. ૮ ભવભવ ભવ ઘરવા પડ્યા, ઘરી રાગ ને દ્વેષ; જાતિસ્મરણ કથા જન્મ મરણના દુઃખના દીઠાં ચિત્ર વિશેષ. ૨૫ અમીચંદ લે હેતથી, રોજ રોજ સંભાળ; નિજ ચેતન આ એકલો, રચે દેહ સંસાર; એક દિવસ સાપે ડસ્યા, કર્યો કાળ તત્કાળ. ૯ અઘૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. ૨૬ સાત વર્ષના રાજ ત્યાં, ગયા પિતામહ પાસ; મમતા માયા ત્યાં કરી, કરે કર્મ જંજાળ; “અમીચંદ ગુજરી ગયા?” પૂછ્યું ઘર વિશ્વાસ. ૧૦ સુખદુખ ચગડોળે ચઢી, કરે દેહ સંભાળ. ૨૭ બાળક ભય પામે ગણી, વડીલ ઉડાવે વાત; દેહાદિથી ભિન્ન ના, ભાસ્યો જીંવ કો કાળ; “રોંઢો કરી લે ઘેર જઈ,” કહે તાતના તાત. ૧૧ તેથી મિથ્યા મોહમાં, ગયો અનંતો કાળ. ૨૮ પાકો પૌત્ર નહિ ચૂક્યો, કરે પ્રશ્ન પર પ્રશ્ન; દિગંબર દેરાસરે, ભૂલેશ્વરની પાસ; પ્રથમ મરણ સુણી જાગિયા, દાદા ભજતા કૃષ્ણ. ૧૨ સિદ્ધ-અવગાહન સન્મુખે, પદમશીની સાથ. ૨૯ આખર ખરું કહેવું પડ્યું, ફરી જિજ્ઞાસા થાય; નવસો ભવ જાણ્યા વિષે, પૂછેલી જે વાત; “ગુજરી જવું તે શું હશે?” દાદા કહે “જીંવ જાય, ૧૩ તેનો ઉત્તર સ્વમુખે દીઘો હતો સાક્ષાત્. ૩૦ હવે નહીં તે હાલશે, નહીં બોલશે બોલ; પુત્ર-લક્ષણ પારણે લોક વાયકા એમ; ખાશે નહિ પીશે નહીં, શરીર ઢોલ સમ પોલ. ૧૪ શક્તિ વડે વિરાજતાં, બાળ રાજ પણ તેમ. ૩૧ માટે મસાણ ભૂમિમાં તળાવ કેરે તીર; | (સોરઠા) મડદુ બાળા, નાહીન, કરશું શુચિ શરીર.” ૧૫ આ અંદાની વાત. સણજો સાહેબ દેખતા: સ્મશાનમાં શબ લઈ ગયા, સાથે ગયા ઘણાય; નહિ મુજમાં તાકાત, વિશ્વાસે વળગી રહ્યો. ૩૨ વડીલના ડરથી નહીં, રાજથી સાથ જવાય. ૧૬ અલૌકિક આપ પ્રતાપ, આરાઘક મૂળમાર્ગના; થોડી વાર ઘરમાં ઘૂમી, તળાવ કાંઠે જાય; કળિકાળ સંતાપ, સગુરુ યોગ-બળે ટળે. ૩૩ દૂરથી દેખાયું નહિ, કરે સર્વ શું ત્યાંય. ૧૭ શ્રી બ્રહ્મચારીજી
SR No.009114
Book TitleShrimad Rajchandra Prerak Prasango
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2008
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size155 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy