________________
આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
ત્યારે પુત્રે કાચા તાંતણાથી આર્દ્રકુમારના પગે બાર આંટા મારી દીધા. તે જોઈ પુત્ર
માટે
ફરીથી
બાર વર્ષ સંસારમાં રોકાવું પડ્યું. ત્યાર
બાદ ફરી દીક્ષા લઈ એક વાર તાપસના આશ્રમ આગળ થઈને જતાં હાથીને તેમના પ્રભાવે દર્શન કરવાના
ભાવ ધવાથી તેની
બેડી તૂટી ગઈ. તેથી કોઈએ મુનિને કહ્યું કે
આપના પ્રભાવે હાથી
I
૦૦૦
ની બેડીઓ તૂટી ગઈ ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે લોખંડની બેડીઓ તોડવી સહેલી છે પણ
રાગના
કાચા
તાંતણા તોડવા દુર્લભ છે. રા હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારા
નથી, એવી આત્મ
શોકરહિત બની જાય એવા જીવો આ વિશ્વમાં કોઈ વિરલા જ છે. રા
ભાવના સાચા
ભાવથી ભાવીને
કનક કામિનીના
બંધન તોડી
આત્મામાં જ રહેલ સ્વાધીન
સુખને પામવા
૧૮૨