SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩ ૦ ઉડતાં જે નવકાર સ્મરણનુ વિધાન છે તેમાં તે જાપ મોંગલ તરીકે કરવાના છે. તેથી પવિત્ર-અપવિત્રતાના વિચાર ત્યાં ન હેાય, પણ જો સ્વાધ્યાય તરીકે જાપ હાય કે જપાલિકા ગણતા હું તા પવિત્રતાને વિચાર જરૂરી છે. ૮ મંગલ રૂપે તે! સદા નવકાર જ ગણવા. જે કાઈ પણ અવસ્થામાં વવા વૈગ્ય નથી. આ એક જ સૂત્ર, એક જ સ્મરણ, પરમ મંગલ રૂપ છે. તેથી ઉપધાનની અવગણના કરનારને પણ અનંત સંસારી અને છે તેમ કહ્યું. નવકાર ઉપધાન વગર ગણે તે વાત જુદી પણ નવકારની આરાધના માટે ઉપધાનની ભાવના હાવી જ જાઈ એ. શાસ્ત્રકાર શાસ્ત્રની શરૂઆતમાં મધ્યે અને અંતે પણ માંગલ કરે છે તેનું કારણ શું ? કાર્ય સારી રીતે પાર પડે માટે, વિઘ્નના નાશ માટે મંગલ, અનિષ્ટ નિવારણ અને ઈષ્ટની પ્રાપ્તિ થઈ શકતી હોવાથી પણ મંગલ ભૂત કહ્યું. મામ પતિ માત્ તિ મારું મોંગલના અર્થ કહ્યો. મને જન્મજરા-મરણમય સોંસારમાંથી પાર ઉતારે તે મગલ. અહિ તના મગલ પણાને સ્વીકાર્યું. તે માટે “ સિદ્ધાણુ યુદ્ધાણં ”માં કહ્યું, * इक्कोवि नमुत्रका जिवश्वसहस बद्धमाणरस संसार सागराओ तारेइ नरंव नारिं वा જિથ્થામાં શ્રેષ્ઠ એવા શ્રી મહાવીર્ પ્રભુને એકજ વખત કરેલા નમસ્કાર નર કે નારીને સંસાર સમુદ્રથી તારે છે, ભવપાર ઉતારે છે, તેથી તે [પરમાત્માએ] માંગલભૂત કહેવાયા. શ્રી નવકાર પે! મન રંગે શ્રી જિનશાસન સાર સવ` મ`ગલમાં પહેલું મગલ, જપતાં જય જયકાર શ્રાવકને નવકારને જ મગલ ભુત માનતા, તેને હૃદયમાં અવધારી રાખે, હૃદયમાં આઠ પાંખડીવાળા કમળની કલ્પના કરી તેની વચલી કણિકામાં નમા વિસ્તૃતામં પૂર્વ પાંખડી પર નમા વિદ્યાનં દક્ષિણ પાંખડી પર નમૅદ બચાળ, પશ્ચિમ પાંખડી પર નમો ઉવલ્લીયાળ ઉત્તર પાંખડી પર નમો એપ સવ્વ સાદુળ પદે સ્થાપવા. તથા અગ્નિ નૈઋત્ય-વાય-ચ-ઇશાન એ ચારે વિદિશામાં ખે
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy