SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) નમુક્કાર–પંચ નમસ્કાર -તમે! તેહને પાપના નાશ માટે जेणेस नमुक्का सरण संसार समर पडियाण दुक्खक्खयस्स हेऊ सिवपस्स कारणमस ख (જેથી) આ નમસ્કાર સસ્પેંસાર સમરાંગણમાં પડેલા આત્માને શરણુ રૂપ છે. અસંખ્ય દુઃખાના ક્ષયનુ કારણ છે તથા શિવ [માક્ષ પથના પરમ હેતુ છે. વૃદ્ધ નમસ્કાર ફુલ સ્તંત્રમાં આ ૠાક દર્શાવ્યા પણ જેથી [નળસ] લખ્યું તેનુ અનુસ ́ધાન શું ? – “શ્રી અરિહંદિ પંચ પર— મેષ્ઠીએાને કરવામાં આવતા” નમસ્કારથી—અસંખ્ય દુઃખાના ક્ષય થાય છે. આ વાતનું પ્રમાણપત્ર શું? एसो पंच मुका सव्वपापणासणा આ પાંચેને કરેલા નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે. પરમેષ્ઠીના નમસ્કારની અદ્દભુત તાકાત છે પાપન આગાળી નાખવાની. પછી સંસારના મહેલ શી રીતે ઉભા રહેવાના ? માટે દરેકે ૧૦૮ નવકાર મંત્રનું સ્મરણ અવશ્ય કરવુ જોઈએ. માત્ર દશ મિનિટ રાજ નમસ્કાર માટે ગાળા. સમગ્ર જીવનને પલટી દેવાની. તાકાત છે જેમાં, તેવા ઉત્તમેત્તમ ગુણવાન અરિહંત-સિદ્ધ-આચાર્ય —ઉપાધ્યાયસાધુને અહી નમસ્કાર કરવામાં આવ્યા છે, બસ તમે તા આજે એક ધ્રુવ પક્તિ યાદ કરી લે. નમે તેહને પાપના નાશ માટે નવકાર મંત્રમાં પણ આ વાત લખી દીધી. एषः पञ्च नमस्कार : सर्व पाप प्रणाशनः અહી... ત્તઃ પદ્મ કરીને એક વચન વાપર્યું' તે પણ હેતુપૂર્ણાંકનુ તે
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy