________________
(૮૧) નમુક્કાર–સાધુ
– સો સદ્દગુરુ હું મારુ મનમાને
सवासु कम्मभूमिसु विहरते गुणगणेहिं संजुत्ते
गुत्ते मुत्ते झायह मुणिराए निट्टिय कसाए સર્વ કર્મ ભૂમિમાં વિહરતા, ગુણેના સમૂહથી યુક્ત, કષાયને અંત આણનારા, [ત્રિગુણિએ ગુપ્ત,[વિષયાદિથી મુકત તેવા મુનિરાજજીનું ધ્યાન ધરવું જોઈએ.
નવકારમંત્રનું મહત્ત્વ હૃદયમાં અવધારાઈ જાય તે માટે પ્રત્યેક પદની વિચારણું ઉપયોગી છે. તે સંદર્ભમાં સાધુને નમસ્કાર શા માટે? તે જણાવવા પ્રથમ સાધુની ઓળખ આપતે આ શ્લોક લખે.
સામાન્ય અર્થમાં હ્ય પર ફિક્ત મોક્ષાનુણાનં વા સાધતીતિ સાધુ જે આત્મહિત અને પરહિતને સાધે અથવા તે મોક્ષના અનુષ્ઠાનને સાધે તે સાધુ કહેવાય.
તેઓ નિર્વાણને સાધનારા છે, મનવચન-કાયાના યોગને સાધે છે, સર્વ પ્રાણ પ્રત્યે સમભાવ કેળવે છે. માટે નમસ્કાર કરતાં કહ્યું છે સદ્ગ સું મોર મન માને.
સાધુ કેવા ? તેમાં ચ સવ મૂકું.
બાબણ્યિા વાડમાં હેમાળ નામનું નાનું ગામડું. ત્યાં માત્ર વરુ નામે ગરાસિયો રહે. તેના આંગણે એકસે ભેંસુ દુઝે. એક બાજુ દરિયે, બીજી બાજુ ગીરના ડુંગરા વરચે મીઠા પાણી વાળું હેમાળ ગામડું. ભાઈબંધીને ભુખે માત્ર વરુ રોજ મહેમાન ભાળી પોરસાય.
પ્રભાતે ડેલીમાં બેસી દાતણ કરે. ઘેડીના અંગેઅંગ હાથ ફેરવી તપાસે. તે ટાણે એક પરદેશી પરણે આવ્યા. માત્રાએ રામ રામ કર્યા.
મેમાન ચીંથરે હાલ છે ને હાડકે હાડકા દેખાય. હજામત વધેલી છે. છતાં આંખમાં અમીરાત ડોકાય છે. કસુંબા ટાણે માત્રાએ જોયું કે મેમાનને તેલ એક અફીણ જોઈએ છીએ.