SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ અભિનવ ઉદેશ પ્રાસાદ-૩ કરે છે. શબ્દજ્ઞાનમાં ભલે મુખ હાય પણ પરિણીતમાં સાવચેત હેઈ પાતાના કર્મીની જ નીદા કરે છે. જ્ઞાનીના અને ગુણના બહુમાનથી તેમને કેવળજ્ઞાન થઈ ગયું.. કારણ ઉપાધ્યાયની સમીપે રહેતા પણ શ્રુત જ્ઞાન પામી કલ્યાણ થાય. તેથી ધિ એટલે “પડખું સેવવું” અને “બાય’ એટલે લાભદાયક ઉપાયો ય તિ સપ્તમી કે આધાર સપ્તમી અથ માં હેશે. તે જેની સમીપે રહેતા પણ શ્રુત જ્ઞાનના લાભ થાય માટે નમે ચાવાળ ઉપાધ્યાયજી સર્વ પ્રકારે ઈષ્ટ ફળાના સમુદાય કહેવાય છે. તેની નીકટતાની પ્રાપ્તિ એ જ ભાગ્યના ભંડાર જે. ચારણ કે તમે ભણ્યા ગણ્યા બધું આવડયું, પણ ચિત્ત જ ચગડોળે ચડી ચગડાળે રાડેલા ચિત્તને ટેકાણે લાવવાનુ કામ ઉપાધ્યાય જ કહ્યુ` કે ધિ (ગ)ને દૂર કરે તે ઉપાધ્યાય. નીકટતાને ભાગ્યના ભંડાર ગણાવ્યા છે. आधीनां मनः पीडानामाया लाभ आध्याय उपहत आध्यायो यैस्ते उपाध्यायाः જેનાથી આધિએ-મનની પીડાઓ નાશ પામી છે તે ઉપાધ્યાય કહેવાય માટે તેને નમસ્કાર કરતાં હ્યું નમા ઉવજ્ઝાયાણું' કહ્યું. દ્વાદશ અ‘ગસજ્ઝાય કરે જે, પારગ ધારગ તાસ, ત્ર અ વિસ્તાર રસિક તે નમા ઉવજ્ઝાય ઉલ્લાસ ઉપાધ્યાય સજ્ઝાયમાં લીન રહે તેમ લખ્યુ. પણ સાય [રવાધ્યાય એટલે શું? જાય તા ? ભગવ ંતેાનુ` માટે તેથી જ તેની વાચન! :- સૂત્ર અને અના અભ્યાસ નિર'તર કરે અને કરાવે. ભદ્ર હુસ્વ!મીની વાચના માફક પૃચ્છના સૂત્ર અં સંબંધિ સંશયા દૂર કરવા ખીજા વિશેષ જ્ઞાતાને પૂછે, જેમ ચિલાતી પુત્રે ધર્મ શું છે? તે પૂછ્યું. ઉપશમવિવસ વન! જવાબથી કલ્યાણ સાધી ગયા. પરાવના – ભણેલા સૂત્રેાની ઉચ્ચારણપૂર્વક આવૃત્તિ. માત્ર નમરકાર મંત્રની આવૃત્તિ કરતાં પણ વણકરને સ્વર્ગની પ્રાપ્તિ થઈ. ―
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy