SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ નમે ઉવજઝાય ઉલ્લાસે ૫૫ - બીજે પાઠ શીખવ્યો ના સંમે ધર્મ મંગલ ભૂત છે, તે શીખ્યા પણ ધમો ? (૧) અહિંસા-હિંસા નિવૃત્તિ (૨) સંયમ કષાય, ઈન્દ્રિય, મન-વચ-કાયાને કાબુ (૩) તપ-તપસ્યા બાળક બીજો પાઠ શીખી ગયો. પણ આ ધર્મ કરવાનું ફળ શું ? ત્રીજો પાઠ કહી દીધે લેવાય તે રતિ 17 ઘને સજા મળr. જેમનું મન સદા ધર્મમાં હોય તેને દેવતાઓ પણ નમસ્કાર કરે છે. બસ બાળક ધર્મમય બની ગયે કારણ કે દેવતા નમસ્કાર કરવાના છે. લાંબી વાત નહીં, મેક્ષની વાત નહી. ટૂંકમાં ધર્મ ગળે ઉતારી દીધે. છોકરો નાચી ઉઠે કે વાહ-દેવતાઓ નમસ્કાર કરે” બસ થક ગયું. ઉપાધ્યાયની વિધિવત્ વ્યાખ્યામાં શું કહ્યું? ૧૨ અને વાચના– પૃચ્છનાદિ દ્વારા ભણાવે તે ઉપાધ્યાયા. તેને નમસ્કાર કર્યો તે સમજીને કે પછી ડીગેડીંગ. ભાઈ ! આત્મસિદ્ધિની ઇરછા કરનારને શિક્ષણ જેમની પાસેથી મળે તે જ ઉપાદસાય. આત્માનું ખરું શિક્ષણ તે તે જ આપવાના. - કોઈ કહેશે ઉપાધ્યાય પણ આપવાના તો ચોપડીમાંથી જ ને? તે પછી ઘેર જ પુસ્તકે ન વંચાય? તેમને એટલું જ કહેવાનું કે ઘેર બેઠા બેઠા છે.ત. ભણેલા અને કેલેજ જઈને B.A. ભણેલા. બંને વચ્ચે તફાવત જોશો તો વ્યવહારથી પણ ભેદ સમજાઈ જશે. ચોપડામાં ચોપડે જ આવે પણ વ્યવહાર અને વિધિ ન આવે. બાર શબ્દમાં ત્રણ વિભક્તિ ઘટાવવાની છે. ઉપાધ્યાયને લાભ, ઉપાધ્યાયથી લાભ, ઉપાદાચ વડે લાભ. ષષ્ઠી–પંચમી તૃતીયા તે ત્રણે ચેપડીમાં ન આવે, તે તે ઉપાધ્યા પાસે જ મળે માટે – નમો ઉવજઝાય ઉલ્લાસે રે – માસતુષ મુનિની વાત તે જાણીતી જ છે. જ્ઞાનાવરણીયનો ઉદય છે. સૂત્ર ચડે નહીં'. ઉપાધ્યાયજી કહે તું “મ ા મ તુ એ વાકય યાદ કરુ અને આત્માને સમજાવ. આ મુનિ ઉપાધ્યાયને બદલે ચોપડા ભેગા કરીને બેઠા હોત તે? સમતા ભાવે ભણે છે. “ મા ા માં દુપ”ને બદલે “માતુપ”
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy