SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ વિકમશી તેના પગે પડી ગયે. હાથ અડતા તે જાણે શરીરમાં શકિતને ધોધ છુટયો. બુમ પાડી ઉઠયે વકમશી “સનબાઈબહાર આવ!” લખમશી એ માફી માંગી, સોનબાઈ વિકમશીને સુપરત કરી. વીકમશીએ બેન રૂપી લખમશી સાથે પરણાવી દીધી. આ રીતે પુરુષાતન હિનને પુરુષત્વ પ્રગટ્યું તે રીતે ઉપાધ્યાયને પણ ઉપમા આપી કે તેમને કરેલ નમસ્કાર–“પહાણને પલવ આણે પત્થર જેવા શિષ્યને ફલ જેવું બનાવી દે અને મુરખ શિષ્યને પણ બુદ્ધિમાન વડના માટે લાગ્યું ન ઉવઝાય ઉલ્લાસે રે–ભવિકા ઉપાધ્યાય પચીસ ગુણવાળા કહ્યા. ગુણને લીધે જ નમસ્કાર કરવાની વાત છે. તેથી ન કર્યજ્ઞાવાન પત્ર આપ્યું. તે પચીસ ગુણો કયા? ૧૧–અંગ + ૧૨ ઉપગ એમ ૨૩ આગમાનું જાણપણ, ૨૪મું ચરણ સિત્તરી [ઉત્તમ ચારિત્ર અને રપમું કરણસિત્તરી [ઉત્તમ કિયા એ પચીસ ગુણ છે. [ કે સંબધ પ્રકરણમાં આ પચીસ ગુણો જુદી જુદી રીતે છે.] જૈન શાસનમાં ઉપાધ્યાયનું સ્થાન શિક્ષક જેવું છે. તેની વ્યુત્પત્તિ જ એ કરી કે -૪ શાય અર્ધા જેમની સમીપે જઈને ભણાય તે ઉપાધ્યાય. સમીપ એટલે વંદનાદિક વિધિ વડે નજીક જઈ શિક્ષણ લેવું તેવિનય મર્યાદા પૂર્વક જેમની પાસે જઈ ભણાય તે इक स्मरणे-इति वचनाद् वा रमय ते सूत्रता जिन प्रवचन ચેમ્પ ઉપાધ્યાય જેમની પાસે આવી જિનવચન સંભારાય, યાદ કરાય તે ઉપાધ્યાય. જેમ નાનું બાળક આ શું ? આ શું? કરતા સો વખત ભૂલે, વળી યાદ કરાવે. તેમ કરતાં શીખે તેમ જ જિન પ્રવચન સાંભળે પાછા ભૂલે. તેની યાદ માટે ઉપાધ્યાય છે. સૂત્ર ભણાવતાં આઠ વર્ષના બાળકને કેવી સમજણ આપી કે વા પાઢ મુવિજ લાંબી વાત નહીં. ધર્મએ ઉત્કૃષ્ટ મંગલ છે. ટુંકુ કહી દીધું. મંગલની ઈચ્છા કેને ન હોય?
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy