SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ તે સિદ્ધ પ્રણ રંગે રે પદ્મ વિજયજી આ પંક્તિમાં જણાવે છે કે સિદ્ધ પર્માત્માએ પોતીકું સામ્રાજ્ય હાથવગું કર્યું છે. આપણે પણ હવે એ પથ ઉપર ચાલવાનું છે. તેને માટે જ સુતા ઉઠતા આપણે નવકાર મંત્રનું સ્મરણ કરવાનું કહ્યું છે. परभेट्टि चिंतण' मागसमि सिज्जा गएण कायव्व सुत्ताऽविणय पवित्ते निशारिआ होइ एवं नु પંચાશક-૧ની ગાથા ૪રની વૃત્તિમાં જણાવે કે સચ્ચામાં રહ્યા રહ્યા શ્રી પંચ પરમેષ્ઠિ નિવકાર મંત્રનું ચિંતન મનમાં કરવું. કારણ કે એમ કરવાથી મૂત્રનો અવિનય ન થાય. શ્રીમદ્દ દેવેન્દ્ર સૂરિજી શ્રાદ્ધ દિન કૃત્યમાં ત્યાં સુધી જણાવે કે શ્રી નવકાર મંત્ર આ લોક તથા પરલોકમાં સર્વત્ર સહાય કરનાર હોવાથી–સાચા બંધુ સમાન–પ્રાપ્ત થયેલા ગુણોનું રક્ષણ કરનાર તથા અપ્રાણ ગુણની પ્રાપ્તિ કરાવનાર હોવાથી જગતના નાથ રૂપ છે. માટે તેને શા – પલંગ વગેરેથી નીચે ઉતરી ભૂમિ ઉપર ઉભા ઉભા કે બેસીને ગણે – ભણે–પરાવર્તન કરે. દેવસૂરિજી કૃત યતિદિન ચર્યામાં લખ્યું છે जामिगि पच्छिमजामे सव्वे जग्गंति बाल वुड्ढाई परमिट्टि परममत भगति सत्तट्ठ वाराओ રાત્રિના છેલ્લે પ્રહર બાલ-વૃદ્ધ સર્વે જાગે છે અને શ્રી પંચપરમેષ્ઠિ [નવકાર સાત-આઠવાર ભણે છે. આટલી નવકારની મહત્તા અને વિધિ દર્શાવી. તેમાં પ્રત્યેક પદની વિચારણા કરતા જણાવે કે પ્રથમ નમસ્કાર અરિહને કરો પણ અરિહંતાદિ સર્વેનું સાધ્ય શું? સિદ્ધિ-મેક્ષ માટે બીજો નમસ્કાર સિદ્ધોને કરવા. પૂર્વ પ્રયોગ ને ગતિ પરિણામે બંધન છેદ અસગ સમય એક ઉદેવગતિ જેહની તે સિદ્ધ પ્રણમાં રંગ-ભવિકા બે “નમે સિદ્ધાણં”
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy