SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩ ગજ સુકુમાલ નમિનાથ ભગવતની દેશના સાંભળી રહ્યા છે ચાર મુખે દિયે દેશના અરિહતાજી ત્રણ ગદ ગ્રાફ ઝમાળ ભગવંતાજી દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા-દીક્ષા લીધી ત્યારે માતા પણ કેવી આશીષ આપે? ૩૦ મુજને તજીને અવર માત મત કીજે રે ખરેખર ગજસુકુમાલ દીક્ષાને દિવસે જ કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા પણ બીજી માતા કરી નહીં. પરંતુ માતાની આશીષ ફળી તેમાં ઉપકારી કે મેાક્ષની ઝડપી ગતિ દેખાડનારા કોણ ? પરમ કૃપાળુ પરમાત્મા જ ને ? માટે આલે તે જીન નમીયે ઉત્સાહરે—ભવિકા ગુણીની પૂજા ગુણને કારણે છે. અરિહંતની પૂજા-ભક્તિની માન્યતા અહિત પણાના ગુણની દૃષ્ટિએ છે. વ્યકિતગત નથી. ગશાળા ત્રેવીશ તીકરાના ભકત છતાં મહાવીર મહારાજાના પ્રત્યનિક હોવાથી તમામ તી કરાના પ્રત્યાનેક ગણાયા. વિચાર! કે તીથંકરના સ્વરૂપના-ગુણને રાગી ગશાળા તાકરમાં સર્વજ્ઞપણું વીતરાગપણુ, ઉત્તમતા માનવ છતાં માત્ર મહાવીરને ન માનનારા થયા તા તમામ તીર્થંકરોના પ્રત્યનિક ગણાયા. ગુણવાચી એક વ્યકિતની વિરાધના તે તમામ ગુણવાચીની વિરાધના થઇ. માટે માત્ર પાર્શ્વનાથ કે મહાવીર કે ઋષભદેવને ન ભજતા સર્વ તી કરાની આરાધના કરવી. ગુણીની પૂજા ગુણને કારણે છે તે ઉકિત મુજબ એલાનમા અરિહંતાણું” 0 અરિહંતને નમસ્કાર હા 000000 ૦૦૦૦૦૦-૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ નોંધ : “ અરિહંત - પરિશીલનની સવિશેષ અને સુ ંદર સમજ માટે ભાગ–૧ નું પશીલન-૨ પરમાત્માને ,, એાળખા ખાસ જોઈ જવું.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy