SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ રેકે ઈન્દ્રિયોની દેટ ૨૯૫ ઢોલરા રાતે આવ્યો ત્યારે આહિરાણી પોતાના શરીરને અડવા ન ન દેતા હણીની જેમ ભાગી, આયર! આ એટલામાં બીજાને દરેક ગુંથાઈ ગયે છે ને મરશે ત્યાં સુધી રેશે. સંસાર સંબંધે તારી પરણેતર ખરી, મરીશ ત્યાં સુધી તારા ગોલાપ કરીશ. બાકી અડવાના) રામ રામ સમજજે. ઢોલરે ગળે ઘૂંટડો ઉતારી ગયો. થોડા દી ઠીક ચાલ્યુ પછી આણલદેનું ફટકી ગયા જેવું લાગ્યું તેને બધે દેવર દેખાવા લાગે. દેવરો આ તરફ ભુખને મારીને જીવે છે. કાંઈ બોલતો નથી તી’ ટાણે બાને બાવણને મેઢે ભજન સાંભળ્યું. પેલા પેલા દુગમાં રાણી તું હતી પિોપટીને અમે રે પોપટ રાજા રામના વજા જેવી છાતી વાળે દેવો પોકે પોકે રડી પડશે. ગરઢા માં અને જુવાન નું બધાંને આંખે આંસુ પડવા લાગ્યા. ત્યાં ઘર પાસે ધૂઘરમાળ રણકી, ડેલી એ સાદ પડશે. દેવરા આયરનું ઘર આ કે આ ભા આ કરતો આખો લુંછી દેવ ઉઠો. ગાડાંખેડું ઉતરીને બાળે. આવો મારી બેનને પિાંખીલો. યુવતીએ ડોસીને પગે માથું ઢાળી દીધું, બે મેમાનને ઘરમાં લઈ ગઈ. ઢોલરાએ દેવરાને કહ્યું લે ભાઈ તારી પરણેતર લઈ ગયો તો તે સંભાળ. મેં સગી બનની જેમ રાખી છે. न चेन्द्रियाणां विजयः सर्वथैवा प्रवर्तनम् राग द्वेष विमुक्त्या तु प्रवृत्तिरपि तज्जयः ખરેખર ઈન્દ્રની પ્રવૃત્તિ સર્વથા ન હોવી તે ઈન્દ્રિય જય નથી. પણ રાગ દ્વેષનો ત્યાગ કરી ઈન્દ્રિયની પ્રવૃત્તિ કરવી તે ઈન્દ્રિય આ આહિર કુળને જણ પણ ગરમ કરી શક્યો. ખુદની પરણેતર સાથે પવિત્ર વ્યવહાર કરી તેના શબ્દ-રૂપ-રસ–ગંધ-સ્પર્શની આસક્તિ ન રાખતાં તે સ્ત્રીના બાળપણના ગઠીયા પાસે મુકી આવ્યા તે જ વાળ. આ કથાનકને મહત્વને સંદેશ એ જ છે કે રોકે ઈન્દ્રિોની કેટઆજ પાંચ પાંચ મેટરના માલિક હોય એમ્બેસેડર, ફિયાટ-મારુતી સેવરોલેટ–ટોચે, ઘર-દુકાનને ઓફિસ થઈ ડઝનેક ફેન હોય, પિતાને
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy