SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્ર કોને બનાવશે ? ૨૮૯ રાજાએ પુનઃપ્રશ્ન કર્યા કે મારી માતા તો ઘણાં ધર્મીષ્ઠ હતા. તમારા મતે તે તે સ્વગે જવા જોઈએને ? તેણે પણ આવીને ન કહ્યું કે બેટા પુણ્ય કરજેધમ કરજે તા તને સ્વર્ગ મળશે. સ્વર્ગમાં તા જીવ ખંધાયેલા નથી તો પછી મારા માતાજી કેમ નથી આવતા ? રાજન ! તેના ઉત્તર પણ સાંભળ. તે ભવ્ય વસ્ત્ર પહેર્યા હાય. અત્તરનું વિલેપન કર્યું. હાય, ફૂલની શય્યામાં તમારી સ્ત્રી સાથે ક્રિડા કરવામાં મસ્ત હૈ। તે વખતે કોઈ ચાંડાલ યાદ કરે તે તેમની અપવિત્ર ભૂમિમાં તમે મળવા જાએ ખરા? ન જ જાઉં ને બસ એ જ રીતે દેવા પણ ભાગાને છેડીને દુર્ગન્ધથી ભરેલા આ મૃત્યુ લાકમાં આવે નહી. આ રીતે ગુરુ કેશી ગણધર મહારાજાના ઉપદેશ અને સત્સંગ વડે પ્રદેશી રાજા સમક્તિ પામ્યા અને શ્રી રાયપસેણી સૂત્રમાં જણાવ્યા મુજબ સક્તિ મૂલ ખાર ત્રતા અંગીકાર કર્યા. તેમજ ભાગાસક્તિ નિવારી વિષયના રાગથી નિવૃત્ત થયેા હતે. સૂર્ય કાન્તા રાણીને થયું! મારે આ રાજા હવે શા કામના ? તેથી તે પપુરુષ સાથે ભાંગામાં લીન બની અને રાજાએ ઝેર આપ્યુ. રાજાને રાણીએ ઝેર આપ્યુ છે તે વાત ખબર પડી ગઈ છતાં સત્સંગથી જિનધના ર ંગે દૃઢ રીતે રંગાયેલા રાજા ક્ષમા ગુણને ધારણ કરી. ક્રોધનું નિવારણ કરી અવ્યાકુળ ચિત્તે પૌષધશાળામાં આવ્યા. પૌષધશાળામાં દર્ભોના સંથારા કર્યા. ઈશાનખૂણા સન્મુખ એસી ધર્માચાર્ય કેશી મહારાજાને નમસ્કાર કર્યા. લીધેલા વ્રતમાં લાગેલા અતીચારની સમ્યદ્ન પ્રકારે આલેચના કરી. પ્રતિક્રમણ કરીને ઢાળ કર્યાં. ત્યાંથી સૂર્યભ નામના વિમાનમાં ચાર પડ્યેાપમવાળા દેવ થયે ત્યાંથી વી મહવદેહમાં મેાથે જશે. ધી જન એવા મંત્રીના સ ંસ, રાજાને ગુરુ મહારાજના મેળાપ કરાવનારા બન્યા અને ધર્માત્મા ગુરુના સંસગ સ્વને માક્ષ અપાવનાર થયેા માટે ધમી જનને સ`ગ કરવે. બાલા સિત્ર કાને મનાવશે!! આવા ધમી જનને જેના સંસગ બોધ કરાવનારા અને ૧૯
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy