________________
२०
એ રાજા,
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ કરે એવી જબરજસ્ત તયારી કે આવું વંદન આજ સુધી કોઈએ ન ર્યું હોય.
રાજાના હૃદયમાં ઠાઠમાઠને ગર્વ ભર્યો છે પણ કેવી ઋદ્ધિ વીકુવ દશાણભદ્રના ગર્વના ચુર થઈ ગયા.
દશાણુભ વિચાર્યું કે ઇન્દ્રને ગર્વ હું ખંડન કરું તે જ સાચો. દેશી ભદ્ર દીક્ષા લીધી. સર્વ સાવદ્ય ત્યાગ કરી દીધું. ઈન્દ્ર પણ કબુલ કર્યું કે તમે ચડ્યા
કારણ ઈદ્રની ઋદ્ધિ પાસે દશાર્ણભદ્રની ઋદ્ધિ કોઈ હિસાબમાં ન હતી. પણ સાવદ્ય ત્યાગ દ્વારા દીક્ષા લઈ જે ઋદ્ધિ દશાર્ણ ભદ્ર પ્રાપ્ત કરી તેની પાસે ઈદ્રની ઋદ્ધિની શી વિસાત?
તેથી દ્રવ્ય અને ભાવ ગમે તેટલા કરીએ તે પણ સંકોચ રૂપમાં જ રહેવાના, તે તે વીતરાગતા પ્રાપ્ત થાય ત્યારે જ યથાયોગ્ય રૂપમાં આવવાના. માટે [: નમસ્કાર થાઓ કહ્યું.
દશાણભદ્ર પણ માનનું ખંડન કર્યું અને ભાવથી પ્રણિધાન કર્યું તે વીતરાગત્વ પામ્યા પણ ત્યાં સુધી તે તેને નમસ્કાર પણ નમો (નમસ્કાર થાઓ.) અર્થમાં જ રહ્યો ને?
આ રીતે નવકારમંત્ર–સર્વમંત્રોમાં પ્રધાન છે, કેમકે તે દ્રવ્યભાવ ઝેરને હણે છે. વળી પરમ ધ્યેયરૂપ છે–સર્વાર્થ સાધક છે. પરમ પવિત્ર તત્વ રૂપ છે. જેને સંસારચકમાં શરણભૂત છે. દ્વાદશાંગના ૨ડસ્ટબૂત છે. માટે દ્રવ્ય અને ભાવથી સવ વિશુદ્ધિ ન પ્રગટે ત્યાં સુધી નમરકાર થાએ. “નામ” [નમસ્કાર થાઓ] પણ કેને?
અરહિંત સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુને