SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ–૩ પહેલા કષાયમાં વર્તાતા જીવ દેવગતિ પામે છે, બીજા કષાયમાં વર્તાતાં મનુષ્ય ભવ પામે છે, ત્રીજા કષાયે વર્તતા તિ ચ પણું પામે છે અને અનંતાનુબ ધીમાં વતા જીવ નારકી પણ પામે છે. જો આ પૃષાયા ઉત્કૃષ્ટ રીતે વર્તાતા હાય તો ધર્માનું સ્વ બાળી નાખે છે. માટે કષાયાની ઉપશાંતિને ઉપશમ” કહ્યુ છે. મુ શ્રાવકોએ ઉપશમ ભાવમાં રહેવુ તે તેના છત્રીશ કવ્યેામાં ૨૬ વ્ય છે. કષાયની ઉપશાંતિને જ “ઉપશમ” ગણી આરાધક બનવાની કળા કેળવનારા અના, નહીં તાકષાયના વિપાક કે દારૂણ છે, તે જણાવતાં લખે કે— शत्रु भवन्ति सुहृदः कलुषी भवन्ति, धर्मा यशांसि निचिता यशसी भवन्ति स्निह्यन्ति नैव पितरोऽपि च बन्धवाच anars विपदो भविनां कषायैः કષાયા વડે મિત્ર શત્રુ ખને છે. ધમ કલુષિત થાય છે. યશના અપશ થાય છે. માબાપ ભાઈ (વગેરે) સ્નેહ રાખતા નથી. આ લાક પલાકમાં વિપત્તિ રાય છે. માટે કષાયેાના ઉપશમ કરો. (१) क्रोध :- " बद्ध होन कोनं वचसा पूर्वजन्मनि रुभि वैद्यते वश्यं तत्कमेह शरीरिभिः પ્રાણીઓએ પૂર્વ જન્મમાં વચન વડે કરીને કેાધથી જે ક ખાંધ્યુ હોય તે આ જન્મમાં રાતાં રાતાં પણ અવશ્ય ભાગવવું પડે –માટે ક્રાય ઉપર સંયમ રાખવા. ૨૩૪ ઇટાલીની મહારાણી કેથેરીનના સ્વભાવ ખૂબ ઉગ્ર અને ક્રેાધી. કોઈ સૈનિકની નાની સરખી ભૂલ થાય કે અપરાધ થાય તે પણ કેથેરિન તેને સજા કર્યા વિના છેડતી નહીં. વાતે વાતે ક્રોધ કરે, અધિકારીને સતત ભય રહેતા કે અપરાધીના અપરાધ જે માફ કરીશું તે રાણી આપણા પર ક્રોધે ભરાશે. નાહકની સજા ભેગવવી પડશે. એક વખત મહારાણી પાતાના કેટલાંક અધિકારીઓને સાથે લઈને લશ્કરી છાવણીની મુલાકાત લીધી પણ છાવણીમાં સૈનિકોને પૂર્વથી ખખર ન હેાવાથી સ્વાભાવિક વાતા કરતા હતા. આ તે રાણી કહેવાય કે ઝેરીલી નાગણ ? ત્યાં બીજો બાલ્યા આવી ક્રોધી રાણી બીજી કાઈ નહી' હાય.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy