SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવે તીથ જુહારીએ ૨૨૫ કેવલી પરમાત્માના વચના સાંભળી, અગીકાર કરી, સર્વ પાપાની આલાચના કરી માસક્ષમણાદિ આકરા તપ કરવાવડે તેજ તીમાં ચંદ્રશેખર મેાક્ષને પામવા વાળા થયા. શુકરાજા પણ તી યાત્રા–અનેક સાધુ–સાવી—શ્રાવક-શ્રાવિકાની ભક્તિ પુર્ણાંકની સ`ઘયાત્રા કરતાં કરતાં કાળક્રમે દીક્ષા લઇને શાશ્વત એવા સિદ્ધાચલજી તી પર આવ્યા અને શુકરાજમુનિ ખનેલા તે રાજા જેમ જેમ તીર્થ પર આગળ વધતાં ગયા તેમ તેમ પદે પદે તે શુકલ ધ્યાનની ધારાએ ચઢતા અંતે કેવળજ્ઞાનને પામ્યા. આ રીતે શ ́ત્રુંજ્ય તીરૂપ સ્થાવર એવા ઉત્તમેાત્તમ સીની યાત્રા કરવા અને મૃગજ કેવળી ભગવંત રૂપ જંગમ તીના સસ્તુંસ`ગ થકી ચંદ્રશેખર રાજા તથા શુકરાજ રાજા કેવળજ્ઞાન પામી મેાક્ષે ગયા. માટે હે શ્રાવકે તમારે સ્થાવર તથા જગમ તીની યાત્રા કરવા રૂપ શ્રાવકનું તીથ યાત્રા કર્તવ્ય પ્રતિવર્ષ ખજાવવુ જોઈ એ. માટે કાતરી રાખે! એક વાકય માનસ પટ ઉપર ભાવે તીરથ જુહારીએ” તી યાત્રા એ શ્રાવકનુ વાર્ષિક કવ્ય અતાવ્યું, મન્નહ જિણાણુ તા નિત્ય કવ્ય રૂપે છત્રીશ કવ્યામાં પચીસમું કવ્ય ગણાવે છે તે તી યાત્રાનું મહત્ત્વ હૃદયમાં અવધારીને યાત્રા કેમ કરવી” તેની વિધિ જાણેા તે પણ જરૂરી છે. ભૂમિ સંથારા ને નારી તણેા સગ, દુર થકી પરીહરીએ વિમલ ગિરિ યાત્રા નવાણ‘ કરીએ સચિત પરિહારીને એકલ આહારી ગુરુ સાથે પદચરીએ વિમલગિરિ યાત્રા નવાણુ કરીએ પડિપ્રમણા દોય વિધિશું કરીએ પાપ પડેલ વિખીએ વિમલગિરિ યાત્રા નવાણુ' કરીએ. આ વાતને સાક્ષીપાઠ રૂપે આ રીતે લખી सम्यक्त्वारि पथि पादचारी सचित्त वारी वरशीलधारी भूस्वापकारी सुकृति सदैका हारी विशुद्धा विदधाति यात्रां તીર્થ યાત્રાની વિધિપૂર્વક પરિપાલન કરવા છે વસ્તુએ બતાવી. (૧) સમ્યકત્વધારી (૨) પાદચારી–માર્ગે ચાલનારા (૩) ચિત પરિહાર-સચિત્તના ત્યાગ ૧૫
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy