SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ શ્રી નેમિસૂરિજી મહારાજાએ આજ રીતે પ્રભુના પાંચ કલ્યાણકામાં રથયાત્રાતું આયાજન અમદાવાદમાં કરેલ છે. આજે પણ તે રથયાત્રા નીકળી રહી છે, [અલબત્ત ખેદની વાત એ છે કે કેવળ પક્ષીયતા નડતર રૂપ ગણીને અન્ય પક્ષવાળા તેમાં જેડાતાં નથી. શ્રાવકોએ તા પોતાનું કર્તવ્ય સમજીને દર્શનશુદ્ધિ માટે જ રથયાત્રામાં જોડાવાનુ લક્ષ રાખવુ. બેઈ એ. રથયાત્રા કવ્યુ પર ચિન્તન કરે. રથયાત્રાએ વાસ્તવમાં અન્તયાત્રા છે. ખૂબ ફર્યા સંસારમાં તમે, ધણી યાત્રા કરી ચાર ગતિમાં, અન તા જન્માથી યાત્રા તા. ચાલુ જ છે. છતાં શું કહેવાશેપરિભ્રમણ મે અનંતા રે કીધા. હજીયે ન આવ્યેા છેડલા રે આ બધું માત્ર ભ્રિમણ જ રહ્યું. હવે તેના અંત કયારે આવશે ? યાત્રાત્રિક વડે રથયાત્રાથી. ૨૨૦ સંસારના રાગના તાલે ઘણું નાચ્યા તમે. હવે રથયાત્રામાં વીતરાગના તાલે નાચવાનું છે. પણ વીતરાગતા રાગનું નૃત્ય પાછું સંસારના રાગ વધારવા માટે ન કરતાં. નીઠનીને આવવાનું જરૂર—સુ ઈટ્ સજાવટ કરવાની જરૂર-આભુષણાના ગજ ખડકવાના જરૂર—નાગાન કરવાનું જરૂર. પણ શાને માટે ? રથયાત્રા થકી ભવભ્રમણ ાત્રા સમાપ્ત કરવા, દેખાડવા કે પ્રદેશન માટે નહીં. રથયાત્રા પરમાત્મા ભક્તિનુ શ્રેષ્ઠ અંગ છે. શાસ્ત્ર ભાખ્યું કે વ્ય છે. જરૂરથી ભાવપૂર્વક વર્ષમાં એક વખત પણ તેનું પાલન કરી અંતરયાત્રા કરનારા મના
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy