SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ - - - - - - - - - - - - - - - - - - - - - એટણે પરોપકારના વ્યસનદાળા. દિનતા રહિત, ગંભીર આશયવાળા, કૃત], પુરુષમાં સિંહ સમા, શ્રેષ્ઠ કમળ સમા, ગંધ હસ્તી સમાન એવા જેઓ લેકમાં ઉત્તમ છે, લેકના નાથ છે, તેનું કલ્યાણ કરનારા છે. લેકમાં પ્રકાશ કરનાર છે તથા અભયને–માર્ગ-શરણને–ધિ ને અને ધર્મને દેનારા છે. આવા અનંતાનંત ગુણોથી યુક્ત એવા જિનેશ્વરની ભાવપૂર્વક સ્તવના કરવા લાગ્યું. જે જીભ જિનવર સ્તવે તે જીભને પણ ધન્ય છે લેગસ્સ સૂત્રમાં પણ કબુલાત કરતાં લખ્યું કે ઘર્ષ પણ મિથુબા એ રીતે મારા વડે સ્તવાયેલા એ જિન કેવા છે? વિદુષમા કરજથી મુક્ત, પણ શામળા જન્મ જરા મૃત્યુ જેના નાશ પામ્યા છે. ચંદે નિમટ-ચંદ્રથી નિર્મ. સૂર્યથી તેજસ્વી સમુદ્ર કરતાં પણ ગંભીર એવા જિનને મેં સ્તવ્યા છે. કવિ ધનપાલ જેમણે તિલકમંજરી ગ્રન્થ રચે તેમણે ઋષભ પંચાશિકા” નામે અદભુત સ્તુતિ બનાવેલી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના ઉપદેશથી એક વખત કુમારપાળ રાજાએ સંઘ કઢાવેલો. એ સંઘ લઈ પરમ પાવન તીર્થ સિદ્ધગિરિ પહોંચ્યા ત્યારે આચાર્ય ભગવંતે ઋષભ પંચાશિકા સ્તુતિ વડે આદીશ્વર પ્રભુની સ્તવના કરી કુમારપાળ રાજાને સાંભળતા ખૂબ જ ભાવો ઉત્પન થયા, છતાં પૂછ્યું કે આપ તો વિદ્વાન છે આપની રચનાને બદલે કવિ ધનપાલની રચનાથી કેમ સ્તવના કરી ? સુચિદેવ કહે રાજન ધનપાલની સ્તુતિમાં જે ભાવવાહિતા છે તે મારી સ્તુતિમાં નથી વિચારો કે वीरः सर्व सुरासुरेन्द्र महितो वीरं बुधा संश्रीता वीरेणाभिहत स्वकर्म निचयो वीराय नीत्यं नमः चीरातीर्थमिदं प्रवृत्त मतुलं वीरस्यधोरं तपो वीरे श्री धृति किलिकातिनीचय श्री वीरभद्रं दीश જેવી સ્તુતિ રચી શકતા. કલિકાલ સર્વજ્ઞ સૂરિવોને માર્ષિમિદા–જેવી સ્તુતિના રચયિતા આચાર્ય મહારાજ પણ એમ કહે કે ઋષભ પંચાશિકામાં કવિ ધનપાલના ભાવ જેવી ભાવ વાહિતા મારી
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy