SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ–3 વર્ણાલંબન–અર્થાલંબન–પ્રતિમાદિનું અવલંબન તે ત્રણ આલંબન પૂર્વક (ભાવપૂજા) ત્યવંદન કરવું. ૦ સૂત્રોના અક્ષરો અતિ પદ, શુદ્ધ, તથા સ્વર-વ્યંજનના ભેદ પૂર્વક અને પદ, શબ્દ, સંપદાઓ પાટ રસમજાય તેવી રીતે-બહુ મેટા સ્વરે નહીં અને મંદ રવરે નહીં તેમ બોલવા તે વર્ણ અથવા સૂત્રઆલંબન. - ૨ સૂત્રના અાં પણ સૂત્ર બોલતી વેળાએ વિચારવા તે અર્થાલંબન. જેમકે જકચિ સૂત્ર બાલતા ત્રણ લોકના નામ તિર્થના જિનબિંબને વંદનાને વાવ આવે તે રીતે ચિંતવન કરવી. ૦ દંડક સૂત્રોના અર્થ માં પકડાયેલા સાક્ષાત ભાવપૂર્વક અરિહંત પ્રભુનું સ્મરણ કરવું. તેમજ જેમની સામે વંદના કરવાની છે તે પ્રતિમાદિક સ્મૃતિમાંથી ૪ હાર ન જાય તે રીતે છે ત્યવંદન કરવું તે પ્રતિમા બન. આ રીતે આલંબનનિક જાળવી ત્યવંદન કરતાં મન-વચકાયાનું પ્રણિધાન આપોઆપ જળવાશે. પ્રશ્ન :- મન-વચનની એકાગ્રતા તા આલંબન વડે આવે, પણ કાયાની એકાગ્રતા ક્યાંથી આવે ? -સમાધાન-મન-વચને રોકાતા કાયાની પ્રવૃત્તિ નિયંત્રિત થવાની જ. વળી પ્રતિમાલેખનમાં ચતુની સ્થિરતા પણ આવશે જ. છતાં કાયાની વિશેષ એકાગ્રતા માટે મુદ્રાવિક જણાવી છે. –ગ મુદ્રા–જિનમુદ્રા-મુક્તાશુક્તિ. મુદ્રા. - ગમુદ્રા-પરસ્પર આંતરામાં આંગળી ગઠવી ડોડાકારે પેટ પર કોણ રાખી બે હાથ વડે થયેલી મુદ્રા. જિનમુદ્રા :-પગનું આગળનું અંતર ચાર આંગળ, પાછળ કંઈક ન્યુન હોય તે રીતે ઉભા રહેવું તે જિનમુદ્રા. 2 મુક્તાશુક્તિ મુદ્રા - બંને હાથ સરખા રાખી લલાટ પ્રદેશને અડાડેલા હોય ત્યારે છીપ જેવા આકાર બને તે આ રીતે મન-વચન-કાયાની એકાગ્રતા કેળવી ભાવપૂજા કરવી તે ભાવે જિનવર પૂજીએને આદર્શ સફળ બને. અંગ–અ અને ભાવપૂજા રૂપ ત્રણે પ્રકારે જિનપૂજા કરવાને નિયમ ગ્રહણ કરી તમે પણ જગત્ પૂજ્ય બને તેજ અભ્યર્થના.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy