SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ સૂરજ નમવા માંડે. નથુડો ન આવ્યા. એલા નથુ તે તે મારી સાતમ બગાડી ભંડા, સંદેશા ન ગણકાર્યા. જે હજી આવ તો ગુને ડરજે- જીવતી હોઈશ તે ભાગી નીકળીશ. બસ ધુબાંગ દેતા નદીમાં કુદી પડી. જે એક ભવના પરયાની પ્રીતમાં બધું ભૂલી જાય તે આપણે તે જેની ભાવપૂજા કરવાની છે તે ભવભવના સ્વામી એવા વીતરાગ પરમાત્મા છે. –તેના મિલનની વેદના ને ઝંખના જેવી હોય તે સીમંધર સ્વામીના સ્તવને વિચારજો. સાહેબ હું વયે ભરતને છેડલે સાહેબ તમે વસ્યા મહાવિદેહ મઝાર સાહેબ મુખનો સંદેશે જે મિલે સાહેબ સહેજે સરે મુજ કામ એકવાર મને મારા સાહિબા તુમે પ્રભુ દેવાધિદેવ–સન્મુખ જુઓને મેરા સાહિબા કેવી મીઠી વેદના મિલન માટે જ્ઞાન વિમલ સૂરિજીએ રજૂ કરી છે. કારણ? ભાવપૂજા'सारण लालपून(૧) ભાવપૂજા– લઘુ ત્યવંદના : નમસ્કાર વડે એટલે કે માત્ર બે હાથ જોડી મસ્તક નમાવવા રૂપ પ્રણામ માત્રથી “તમે વિI એક પદ રૂપ નમસ્કાર વડે અથવા જેમને નમસ્કાર કરેલ હોય તેમને એક કે એકથી વધુ એક આઠ [૧૮] શ્લેક-કાવ્ય વગેરે બોલવાપૂર્વક નમસ્કાર વડે જે વંદના થાય તે જધન્ય રમૈત્યવંદન [ભાવપૂજા] કહી છે. આવાં પ્રણામ પાંચ પ્રકારે ગણાવ્યા છે. एकाङ्ग : शिरसा नामे स्यादयः करयाईयोः त्रयाणां जामने व्यड: करया : शिरसस्तथा चतुर्णा करयोर्जान्दा मने चतुरङ्गकः शिरसः करयान्विो फचाङ्गः पचनामने
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy