________________
-
-
-
-
- -
- - -
૧૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ નમસ્કાર વડે જઘન્ય, દંડક અને સ્તુતિ યુગલ વડે મધ્યમ તથા પાંચ દંડક ચાર રસ્તુતિ સ્તવન અને પ્રણિધાન વડે ઉત્કૃષ્ટ ચિત્યવંદના થાય.
વર્તમાન પ્રણાલિકા મુજબ આ ત્રણ ચૈત્યવંદન આપણે આ રીતે ઓળખીએ છીએ.
૦ સ્તુતિ બેલી ત્રણ ખમાસમણ દેવા પૂર્વક અરિહંત ચેઈઆઈ બેલી એક નવકારના કાઉસ્સગ્ન પૂર્વક પ્રગટ થાય બોલે તે લઘુ ત્યવંદન.
૦ [ઇરિયાવહી પૂર્વક ત્રણ ખમાસણ દઈચત્યવંદન બેલી નમુત્થણું–જાવંતિ-જાવત કહી સ્તવના કરી, જય વિયરાય બેલી, અરિહંત ચેઈઆણું કરી એક નવકારને કાઉસ્સગ્ગ કરી પ્રગટ થાય બલવા રૂપ મધ્યમ ચિત્યવંદન ગણાય છે
૦ વર્તમાન કાલે થતી દેવવંદન વિધિ તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદનારૂપ ગણાય છે.
પણ ત્રણ પ્રકારની ચૈત્ય વંદનાનો મુખ્ય હેતુ શું છે? ભાવપૂજા દેવે પાંખ દીધી હતી જે પીઠે, ઉડી આવું દેશાવર દૂર
તે પહોંચુ હજર કાગળ લખું કેડથી – આવા સુંદર શબ્દોમાં સ્તવના કરતા હો ત્યારે કે ભાવ હોય સીમંધર સ્વામીને મળવાનો. તેમાં મહત્ત્વ શેનું ? તો કે અરિહંત પ્રાપ્તિના ભાવનું, અરિહંત પ્રાપ્તિ માટે હદયમાં ઉછળતા તરંગનું. એ દિવસ ક્યારે આવે કે પ્રભુની વાણી શ્રવણને દર્શનને વંદન મને મોકો મળે. સાક્ષાત તીર્થંકર પરમાત્માના મીલનની ઝંખના રજૂ કરી ત્યારે કવિએ કેવા ભાવ પૂર્યા હશે. કારણ કે અમારે ભાવપૂજા જ કરવાની છે.
પરણીને આવી તે ઘડીથી રૂપીને જપ નથી. તેને એક જ રઢ છે. ઘર-ખેડાં આભલા જેવા કરવાની. જ્યારે રૂપી ધોળી માટીના થર બદતી ખેદતી ઉંડે ઉતરી જતી તે લોક કરતા રૂપી ! ભેખડ ઘસી પડશે તો તું ને દાટી દેશે. પણ આ તે મેરની દીકરી એને ઘરડાં આભલા જેવા ઉજળા કરવા છે. ઓરડામાં કમાને વાળવી છે. ગેખલા કંડારવ છે. ચિતરામણ આલેખવા છે.