SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ ૦ ભાવપૂજા પૂર્વે ત્રીજી નિ સીહિ કહે એટલે દ્રવ્ય પૂજાને પણ નિષેધ થઈ જશે. કે ક્યાંક મન-વચન-કાયાની અન્ય પ્રવૃત્તિઓનો નિષેધ સૂચવવા માટે ત્રણ વખત નિશીહિ-નિસાહિ–નિહિ કહેવાનું પણ વિધાન આવે છે. આ નિસાહિ દ્વારા સમજવાનું શું ? કેટલાંક સુશ્રાવકે ભગવંતની પ્રક્ષાલ પૂજા પછી ચૈત્યવંદન કરી લે છે. પુછીએ કેમ? તે કહેશે અંગ લુછણ થાય ત્યાં સુધી શું કરવું? એટલે ચૈત્યવંદન પતાવી દઈએ. ભાઈ! ચૈત્યવંદન એ પતાવી દેવાની વસ્તુ નથી–ભાવ પૂજા છે. સાધુ મહાત્માને પણ ભાવપૂજાના અધિકારી તે કહ્યા જ છે. માટે અંગપૂજા–અગ્રપૂજા–ભાવપૂજા એ જ કેમ સાચવો જોઈએ. નહીં તો અવિધિ થાય અને નિસાહિ પ્રતિજ્ઞાન પણ ભંગ થાય. પ્રશ્ન :- આ પરિશીલન છે પંચ પ્રકારે પ્રભુજી પૂજે ત્યાં અગ્ર પૂજામાં ભાવ પૂજાની વાત કેમ લીધી? ૦ સુશ્રાવકે માટે! જેઓ અંગપૂજાની વચ્ચે ભાવપૂજા ઘુસાડી અવિધિ કરે છે. તેઓ એ ખાસ ખ્યાલ રાખવો કે અંગ–અગ્ર–ભાવ ક્રમમાં જ પૂજા કરવી. અંગપૂજા ન થઈ શકે તેમ હોય ત્યારે પણ અપૂજા થકી જિનપૂજા કૃત્ય સાચવી નિત્ય પૂજા કરે–એજ અભ્યર્થના
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy