SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ પૂજો નવ અંગે ૧૪૩ d આવી રીતે નવે અંગ માટે ભાવના ભાવતા ભાવતા પૂજા કરવી. યુલિકાએ સર્વ પ્રથમ પૂજેલા આદિનાથ પ્રભુના ચરણ [અ ંગ્રેટે]ની પૂજા કરતાં અમે પણ તેમના પગના સ્પર્શ કરી પૂર્ણ બહુમાન ભાવ પ્રગટ કરી પ્રભુનું શરણુ ગ્રહણ કરીએ છીએ. ૦ લેાકાન્તિક દાન ને દેનારા એવા પ્રભુના અને હાથની હું પૂજા કરુ`g'. • જે ભૂજાના બળથી ભવ જલ તર્યા તે ભાપણ કેવા શક્તિવાળા છે માટે તેની પૂજા કરું છું. ૦ સિદ્ધ શિલાની યાદ અપાવતી એવી શિખાની પૂજા કરતાં મને પણ ત્યાં સ્થાન મળે. ૦ તિલક એ ત્રિભુવનમાં તિલક સમાન હાવાથી એવા ઉન્નત મસ્તકની અમે પૂજા કરીએ છીએ. • જે કંઠ વડે મધુર ગિરાએ પ્રભુએ દેશના આપી, જગતના લોકોને કલ્યાણ માર્ગ દેખાડયા, તે ક'ની હું પૂજા કરુ` છું. . હૃદયમાંથી શગદ્વેષને બાળીને વીતરાગ બન્યા એવા પ્રભુના નિર્દેલ હૃદયની હક પૂજા કરું છું. ૦ દર્શન જ્ઞાનચારિત્ર રૂપી રત્નત્રયીથી ઉજળી અને સલ સુગુણના વિસામા સમી નાભીની પૂજા કરવી જોઈએ. આ રીતે પ્રભુ પૃદ્ધે નવ અંગે. આવી સુંદર ભાવના આવે યારે ? જે પ્રભુ ભક્તિમાં લીન ખનીએ તે. પ્રભુમાં અંતરંગ પ્રીતિ કેળવીએ તા—બાકી તે સગુણ સનેહા રે કદીયે ન વિસરુ—એવું પદ્મપ્રભુજીના સ્તવનમાં એલીએ પણ જિનાલયમાંથી બહાર નીકળતાતા અરેરે માડુ' થઈગયું.. ત્યાં તા મારી વાટ જોતા હશે, કહે તેા પછી પ્રભુમાં સગુણ સનેહા પણું શું લાગ્યું ? આહીર યુગલ વાત કરે છે. આટલી બધી પ્રીતિ કેમ સહેવાશે ? વિધાતા આપણી જોડલી વીધી તા નહી' નાખેને ?... એવું અમંગળ શુ બેલા છે? નાના પણ ધાર્ય કે મારું મેત અચાનક થઈ ગયું તેા ? ...તા પછી તમારા વન્યા જીવીને મારે શું કરવું છે ?...તે મરવુ શુ રઢું પડયું છે ?
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy