SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૯) જિનપૂજા-અંગપૂજા विहिणा उकीरयाणा सव्वावि अ फलवई भवे चिट्ठा इहलोइआवि किं पुण ? जिणपुआ उभय लोगहिआ જો આ લાકની સર્વ પ્રવૃત્તિ પણ વિધિપૂર્વક કરવાથી સફળ થાય છે, તા આલાક પશ્ર્લોકમાં હિત કરનારી શ્રી જિનપુજા માટે તા પૂછ્યું જ શું ? પૂજા વિધિપૂર્વક કરવી” તે વાતના મહત્ત્વને સ્પષ્ટ કરતાં લખ્યુ કે ઃ- ખેતી, ભેાજન, લગ્ન વગેરે આ લેાક સંધિ કાર્યો પણ વિધિપૂર્વક કરવાથી સફળ થતાં હેય તે ઉભય લાકમાં ફળ આપનારી શ્રી જિનપૂજાની વિધિનુ તા યથાયેાગ્ય પાલન થવું જ જોઈએ ને? “પ્રભુ પૂજે નવ અંગે COLI પરિમિત જળ વડે સ્નાન કરી, નિસીહિપૂર્વક જિનાલયમાં પ્રવેશ કરી જલપૂજા કર્યા બાદ અ°ગપૂજાના ખીજે મહત્વના તબક્કો શરૂ થાયચંદન પૂજા, જેની વિધિ જાણવી અત્યત જરૂરી છે. પ્રભુ પૂજો નવ અંગે ચંદન પૂજા નવ અંગે કરવી જેઈએ - (૧) પ્રભુના ખંને ચરણના અંગુઠા. પ્રથમ જમણા અ‘ગુઠા પછી ડાબા અ’ગુડી-બે (ર) પ્રભુના અને ઢીચણ-જમણે!–ડા-એ (૩) પ્રભુના અને કાંડા—જમણું ડાબુ —એ (૪) પ્રભુના બન્ને ખભા-જમણેા ડાબા-બે (૫) પ્રભુના મસ્તકે–એક. કુલ નવ તમને થશે કે આ તે પ`ચાંગ પૂજા થઈ નવાંગ પૂજા કર્યાં થઈ? પણ પહેલા તમે ખરાખર ગણતરી કરે. નવસ્થાન થયાં કે નહીં. ? આ અંગે અન્ય મત મતાંતર પણ, ધસંગ્રહ તથા શ્રાદ્ધ વિધિમાં આપેલા છે.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy