SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩ (૪) નિષ્કારણ:- નિરપરાધી જીવોમાં પણ સકારણ હિંસા થવાની. ગાડે જોડેલા બળદ, ઘેડા કે ભણવા વગેરેમાં પ્રમાદી પુત્રને ખીજાવું તાડન કરવું, મારવું વગેરે કિયાથી હિંસા દેષને સંભવ છે જ. તેમ કરે તે જ શાંત પાળવા–પળોટવા–કામ લેવું આદિ થઈ શકે. એટલે અઢી વસામાંથી સવા વસા દયા જ ગૃહસ્થ પાળી શકે છે. તે પ્રશ્ન એ થાય કે માત્ર સવા વસા દયા એટલે કે એક આની જ પળાય અને ૧૫ આની દયામાં નિપ્કસ પણે દાખવવાનું ? – તો ના-પંદર આની માટે જ જયનું પાલન રાખ્યું. આપણે પણ જીવરક્ષા માટે સાવધાને એવું સાવધાન કરતું પરિશીલન શીર્ષક મુકયું. - વિરાધના તો છે જ પણ તે એ છામાં ઓછી કેમ થાય તેવા પરિણામપૂર્વક જીવવું તે જયણાવૃત્તિ. જેમકે સ્થાવરની હિંસાના પચ્ચખાણ નથી તે પણ ઘાસ પર ન ચાલવું, પાણી શકાય તેટલું ઓછું ઢાળવું બિન જરૂરી લાઈટ ન બાળવી વગેરે થઈ શકે કે નહીં. ત્રસ જીવની જયણી માટે પણ ગાળેલું પાણી પીવું, બળતણ અનાજ આદિ શુદ્ધ રાખવા વગેરે વિકજ્ઞાન તે રાખી શકાય ને? આ રીતે જાણું પાલન માટે કેટલાંક સુચને (૧) પાણી ગળેલું વાપરવું. (૨) રહેવા તથા વાપરવાની જગ્યા મુલાયમ પુંજણીથી સાફ કરવી. (૩) છાણ-લાકડાં-હાલમાં ગેસના ચુલા બરાબર તપાસવા, પ્રમાર્જવા. (૪) અનાજ બરાબર સાફ કરવું–ચાળવું-ઓછામાં ઓછી છેત્પતિ થાય તેમ સાચવવું. (૫) સંડેલા શાકભાજી ન વાપરવા. સમારતા પણ કાળજી રાખવી. (૬) ઘટી-ખાંડણીયા [ગ્રાઈન્ડર પૂજીને વાપરવા. (૭) વધેલી રઈ કે એંઠવાડ જેમ તેમ ન ફેંકવા. (૮) બનતા સુધી એડુ છાંડવું નહીં. (૯) ઘી-તેલ-દૂધ વગેરે વાસણ ઉધાડા ન મુકવા. (૧૦) કાળ મર્યાદાથી અધિક લેટ વગેરે ન વાપરવા.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy