SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૫) જયણા –જીવ રક્ષા માટે સાવધાન FOLLO जयं चरे जयं चिठ्ठे जयं आसे जयं शये जयं भूज्जता भासतो पावं कसं न बंबई શ્રી દશવૈકાલિક સૂત્રના ચાથા અધ્યયનની આઠમી ગાથામાં શાસ્ત્રકાર મહર્ષિ શય્યંભવ સૂરિજી પાપ કર્મ કેમ ન બંધાય તે – સ્પષ્ટતા કરતા જણાવે કે જયણાપૂવ ક ચાલે, જયણાપૂર્વક ઉભે, જયાપૂર્ણાંક એસે, જયણાપૂર્વક સુએ, જયણાપૂર્ણાંક ખાતા અને જાપૂ ક ખેલતા [તે જીવ] પાપ કર્મોને બાંધતા નથી. કદાચ તમને થશે કે આ જયણા–જયણા-જા શુ કર્યા કરે છે પણ શ્રાવનું અઢારમું કર્તવ્ય છે “જયણા પાળવી જે જીવ જયાપૂર્ણાંક ભે–એસે-સવે ક ખાય કે બેલે તે પાપ કર્મ ન બાંધે. પણ જણા એટલે શુ? જયણા એટલે કાળજી–સાવધાની રાખવી. ચતત્તા ચત યત્ન કરવા કે પ્રયાસ કરવા” તે પરથી યતના શબ્દ ખન્યા છે. વિશિષ્ટ અર્થમાં ચત્તા એટલે જીવરક્ષા કે અહિંસા પાલન માટે સતત કાળજી કે સાવધાની. હાલ પુરતું તે એક ટુંકુ સૂત્ર ચાઇ રાખા જયણા એટલે જીવરક્ષા માટે સાવધાન" જેમ મુનિરાજો ગમનાગમન આદિ ક્રિયામાં પ્રમાના અને માર્ગ અવનિથી જીવાની જયણા રાખે છે, તેમ સામાયિક-પૌષધવાળા શ્રાવકે એ ધરૂપી રાજાની સેવા સમાન જયણા અંગીકાર કરવી. - ચાલવામાં છે લવામાં-ખાવામાં વસ્તુ કે ઉપકરણ લેવા મુકવામાં – પારિષ્ઠપનામાં કાળજી પૂર્વક જીવાની રક્ષા માટે કે તેને દુઃખ ન થાય તેવી પ્રવૃત્તિ માટે પ્રયત્નશીલ રહેવું. કેમકે જયણા પાપમ રોકવાનું શ્રેષ્ઠ સાધન છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં શિષ્ય પૂછે कहं चरे कहं चिट्टे कहे आसे कहं सए कई भुज्जतो भासतो पावं कम्मं न बंबई
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy