________________
૧.
૭. પહેલાં એક કાર્ય થયું હોય અને પછી બીજું કામ થયું હોય, એમ બતાવવા ઘણે ભાગે કૃદન્તોનો સમાસ થાય છે. તે પહેલી ક્રિયા અને પછીની ક્રિયાનો કર્મધારય તત્પુરુષસમાસ કહેવાય છે.
૩. બહુવ્રીહિ સમાસ :—
સમાસમાં વપરાયેલા ઉત્તરપદ અને પૂર્વપદ સિવાયનું અન્યપદ આ સમાસમાં મુખ્ય હોય છે. એટલે આખો સમાસ વિશેષણ બની જાય છે. અને અન્યપદ પ્રમાણે વિભક્તિ, વચન, તથા જાતિ આખા સમાસને લાગે છે. એ ખાસ ખ્યાલમાં રાખવું.
રૂ.
૩.
१३५
ઉપમાન સાથે ઉપમેયની સમાનતા કરવી. તે મુદ્દે મત્ત મુઃ-મનં.
મૈં =
૨. બહુવ્રીહિ સમાસનો વિગ્રહ “જે” સર્વનામને પહેલી સિવાયની દરેક વિભક્તિ લગાડીને કરી શકાય છે.
૫.
બન્ને પદો પહેલી વિભક્તિમાં હોય તો તે સમાનાધિકરણ બહુવ્રીહિ સમાસ કહેવાય છે. વઢો ધમ્મો નસ્ય, સો ૧૮-ધો મુળી.
૪. બન્ને પદો એક સરખી વિભક્તિમાં ન હોય પણ જુદી જુદી વિભક્તિમાં હોય, ત્યારે તે વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ કહેવાય છે. ઠંડો થે નસ્ય, મો નંક-હો વુંમારો.
ઉપમાન પૂર્વપદ અને ઉપમેય ઉત્તરપદ હોય અને અન્યપદ મુખ્ય
૬. ન અવ્યય, પ્રાદિ ઉપસર્ગો અને મન્ન અવ્યય સાથે અન્ય પદની મુખ્યતાવાળો સમાસ થયો હોય, ત્યારે તે નગ્ બહુવ્રીહિ, પ્રાદિ બહુવ્રીહિ અને સહાર્થ બહુવ્રીહિ કહેવાય છે.
न होइ दोसो जम्मि, सो अ-दोसो वीरो पहू. વિઓ મતો નસ્ય, મો વિ-મતો નિળો. પુત્તળ સહ = સ-પુત્તો નાફ.
સમાસમાં માઁ નો મેં થાય છે.
૧.
१३६
હોય ત્યારે ઉપમિત બહુવ્રીહિ સમાસ કહેવાય છે. ઇન્દ્રો વ મુદ્દે ના", સા ઇન્દ્ર-મુઠ્ઠી વાળા.
2.
૪. અવ્યયીભાવ સમાસ :
અવ્યય અને નામનો સમાસ થઈ આખો સમાસ પણ ઘણે ભાગે એક જાતનું અવ્યયપદ બની જાય છે. તેથી તે અવ્યયીભાવ સમાસ કહેવાય છે.
સમાસ પામેલાં પદોનો વિગ્રહ થઈ શકે, તો તે અનિત્ય સમાસ કહેવાય છે.
गंगाए मज्झे मज्झे-गंगं नावा वहड़.
=
૩. સમાસ પામેલાં પદોનો વિગ્રહ ન થાય, તો તે નિત્ય સમાસ કહેવાય છે.
D:\mishra\sadhu\prakrta.pm5/3rd proof
घरे घरे गच्छइ = पड़-घरं गच्छइ.
પટ્ટ અને ઘરનો વિગ્રહ થતો નથી. પણ ઘરે ઘરે એમ કરીને સમાસનો અર્થ સમજાવવો પડ્યો છે.