________________
દશવૈકાલિકલસુત્ર-સટીક અનુવાદ તેનું વિભાજન તે પૂર્વવતુ (૫)વિપક્ષ-વિસદેશ, સાધ્ય આદિથી વિપર્યય. (૬)પ્રષેિદ્ય - વિપક્ષનો પ્રતિષેધ કરવો તે. (૭) દેણંત - દષ્ટ અર્ચના અંતને લઈ જાય તે (૮) આસકા - ચાલુવાતમાં શંકાલાવવી તે. (૯) તપ્રતિષેધ- અધિકૃત આશંકાનો પ્રતિષેધ (૧૦) નિગમન - નિશ્ચિત ગમન, નિશ્ચય કરવો તે. - *- તેનો વિસ્તાર પ્રતિ અવયવ ગ્રંથકાર કહેશે.
• નિયુક્તિ - ૧૩૯ : વિવેચન
ધર્મ ઉત્કૃષ્ટ મંગલ એ પૂર્વવત્ પ્રતિજ્ઞા છે. આ પ્રતિજ્ઞા શું છે? આમ વચનનો નિર્દેશ છે. આપ્ત - વિશ્વાસપાત્ર. તે સંપૂર્ણ રાગાદિના ક્ષયથી થાય છે. કહે છે - આગમ તે આમ વચન છે. દોષક્ષયથી તેને આમ કહેવા. વીતરાગ અસત્ય વાક્ય ન બોલે. તેમનું વચન ને આમ વચન, તેનો નિર્દેશ. (શંકા) આ આગમ વાક્ય છે, પ્રતિજ્ઞા નથી. (સમાધાન) વિપ્રતિપદના સંપ્રતિપતિના નિબંધનાપણાથી તે જ પ્રતિજ્ઞા છે. અથવા પાઠાંતરથી તે સાધ્યવચન નિર્દેશ છે. સાધીએ તે સાધ્ય, બોલીએ તે વચન. અર્થ એટલે જેનાથી તે જ બોલાય. સાધવાનું તે વચન એટલૅ સાધ્યવચન કે સાધ્યાર્થ. તેનો નિર્દેશ તે પ્રતિજ્ઞા.
હવે બીજો અવયવ કહે છે - તે અધિકૃત ધર્મ આ જ જિનમત - તે મોનીન્દ્ર પ્રવચનમાં છે. પણ કપિલાદિ મતોમાં નથી. કેમકે તે પ્રત્યક્ષ જ પ્રાપ્ત થાય છે. વસ્ત્રાદિથી ન ગાળેલ ઘણાં પાણી આદિના ઉપભોગમાં રક્ત પરિવ્રાજક પ્રાણીનો ઘાત કરનારા છે, તેમને ધર્મ ક્યાંથી? ગ્રંથ વિસ્તાર ભયે વધુ કહેતા નથી. - - -
હવે ત્રીજો અવયવ કહે છે - • નિર્યુક્તિ • ૧૪૦ : વિવેચન
દેવોથી પૂજિત તે સૂરપૂજિત દેવના ગ્રહણથી ઇંદ્રાદિ પણ લેવા. હેતુ પૂર્વવતું. આ વાક્ય હેત્વર્થ સૂચક છે. હેતુ - સુરેન્દ્રાદિના પૂજિતત્વથી જાણવું. આની જ સિદ્ધિ બતાવે છે. ધર્મમાં હે, જેમાં રહે તે સ્થાન અથવા સ્થાન એટલે આલય. આ ધર્મસ્થાનમાં રહેલ. - x x- ઉત્તમ એવા ધર્મસ્થાનમાં રહેલા સાધુઓ દેવેન્દ્રો વગેરેથી પૂજાય છે. -
- હવે ચોથો અવયવ કહે છે - હેતુ વિષય વિભાગ કથન, ધર્મસ્થાનમાં કોણ રહે છે? નિરૂપતિવાળા. ઉપfધ - કપટ, માયા, છા એ પર્યાયો છે. આ ક્રોધાદિ ઉપલક્ષણયુક્તા છે. સર્વે કષાયોથી જેઓ નીકળી ગયા છે તે નિરૂપધય - નિષ્કષાયી. તે પૃથ્વીકાયાદિ જીવોને ન પીડવા વડે, તપ અને યાત્રિ વડે જીવોને દુઃખ ન દેતા પોતે જીવે છે - પ્રાણ ધારણ કરે છે; તે જ ધર્મ સ્થાન સ્થિત જાણવા, બીજા નહીં. હવે પાંચમો અવયવ -
• નિર્યુક્તિ - ૧૦૧ - વિવેચન - વિપક્ષ તે પાંચમો અવયવ, તે પ્રતિજ્ઞા અને વિભક્તિથી ઉલટો જાણવો. જિન - તીર્થકર, તેમનું વચન - આગમ લક્ષણ, તેમાં પ્રદ્વિષ્ટ - અપ્રીતિને ટુંકમાં કહે છે - x- શ્વશુર - લોક પ્રસિદ્ધ છે. આદિ શબ્દથી પિતા વગેરે લેવા. જેને ધર્મમાં ચિ નથી, તે અધર્મ રુચિવાળા. અપિ શબ્દથી ધર્મરુચિક પણ મંગલ બુદ્ધિ વડે જ લોકો પ્રકર્ષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org