________________
ચૂલિકા - ૧ પ૦૬
૨૨૯ (૧૨) તેના કરતાં દીક્ષા ઉપકલેશ રહિત છે, અનારંભીને ચિંતા હોતી નથી, વિદ્વાનોએ સાધુપણાને પ્રશંસેલ છે, તે વિચારવું.
(૧૩) ગૃહવાસ એ કોશીટાના કીડાની માફક બંધરૂપ છે. (૧૪) સાધુપણું નિરંતર કર્મના બંધનથી વિમુક્તવત્ છે. (૧૫) ગ્રહવાસ સાવધ છે - પ્રાણાતિપાતાદિ પ્રવૃત્તિ યુક્ત છે. (૧૬) સાધુપણું અહિંસાદિના પાલનત્વથી નિરવધ છે, તે વિચારે. (૧૭) ગૃહસ્થના કામભોગો ચૌરાદિવતુ અતિ જન • સાધારણ છે.
(૧૮) પુન્ય - પાપ પ્રત્યેકે પ્રત્યેકના પોતાના છે, તે ભોગવવા જ પડે છે. પાપના કારણમાં વિચારતા - મન, વચન, કાયાથી અનેક પ્રકારે જ્ઞાનાવરણીય આદિ દુઃખરૂપ કમ બંધાય છે, પૂર્વ જન્મ બાંધેલ, પ્રમાદ - કષાય - દુશ્વરિત જનિત, મિથ્યાત્વ - અવિરતિ-જાનિત તે દુષ્પરાક્રાંત, ઇત્યાદિ - x x x- આવા કર્મો વેદીને જ પછી મોક્ષ થશે. વેધા વિના મોક્ષ ન મળે આના દ્વારા સર્વ કર્મના છેદથી જ મોક્ષ થાય, તે જણાવ્યું.- x- X- અથવા અનશન અને પ્રાયશ્ચિત્તાદિથી કે વિશિષ્ટ ક્ષાયોપથમિક શુભ ભાવરૂપ તપથી કર્મનો વિનાશ થાય છે. - - - તપોનુષ્ઠાન જ શ્રેય છે.
ઉક્ત અઢાર સ્થાનના સંગ્રહ માટે અહીં શ્લોક છે - • સૂત્ર - ૫૦૭ થી પ૧૪ -
(૧૭) જ્યારે અનાર્ય : સાધુ ભોગોને માટે સાત્રિ ધમને છોડે છે, ત્યારે તે ભોગોમાં મૂર્શિત બનેલ આજ્ઞ પોતાના ભાવિને સમ્યક સમજતો નથી,
(૫૮) જયારે કોઈ સાધુ ઉતાજિત થાય છે, ત્યારે તે બધાં ધમથી પરિભ્રષ્ટ થઈને એવી રીતે પસ્તાવો કરે છે, જે રીતે આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકના સભવથી સ્મત થઈને પૃથ્વી ઉપર પડેલો .
(૫૯) જ્યારે સાધુ પ્રજિત હોય ત્યારે વદનીય હોય છે, તે જ સંયમ ોડીને અdદનીય લઈ જાય છે, ત્યારે તે એ જ પ્રકારે પસ્તાવો કરે છે, જે રીતે પોતાના સ્થાનથી તેલ દેવ
(૫૧) પ્રતાજિત સ્થિતિમાં સાધુ પહેel પૂજ્ય હોય છે. તે જ પછી ઉતાવજિત થઈને અપૂજ્ય થઈ જાય છે, ત્યારે તે રાજયથી જ થયેલ રાજાની જેમ પરિતાપ કરે છે.
(૫૧૧) પ્રજિત સ્થિતિમાં પહેલા સાધુ માનનીય હોય છે, તે જ ઉતાનાજિત થઈને અમાનવીય થઈ જાય છે, ત્યારે કટિએ નર ‘દ કરાસેલ રોહની માફક પસ્તાવો કરે છે.
(૧૨) ઉતwતજિત વ્યક્તિ જીવનાવાય વ્યતીત થઈ જતાં જ્યારે વૃદ્ધ થઈ જાય છે, ત્યારે કાંટાને ગળી ગયેલા મસ્ટની જેમ પસ્તાવો કરે છે.
(૫૧૩) ઉત્પાદિત વ્યક્તિ દુષ્ટ કુટુંબની કુત્સિત ચિંતાઓથી પ્રતિત થાય છે, ત્યારે તે બંધનમાં બદ્ધ હાથીની જેમ પસ્તાવો કરે છે. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International