________________
૨૦૧
૯ / ૧ / ૪૧૬ થી ૪૪
(૧૮) જે કોઈ સપનું બચ્ચું સમજીને તેની કદર્થના કરે છે, તે તેના હિતને માટે થાય છે, એ પ્રમાણે જ તે મબહિ એકેયાદિ તિ પથે ગમન કરે છે. (૧૯) અત્યંત શુદ્ધ આશીવિષ સર્પ જીવનનાશથી વધારે બીજું શું કરી શકે ? પરંતુ સાસજ રાચાર્ય બોધિનું કારણ બને, મોક્ષ ન મળે.
(ર૦) જે પ્રજવલિત નિને મસળે છે, કાશીવિષ સને કુપિત કરે છે અથવા પવિતાથી હોવા છતાં નિષભક્ષણ કરે છે, મા બધી ઉપમા ગુરૂની આશાતના સાથે તુલ્ય છે. (ર૧) કદાય તે પ્રચંડ અગ્નિ ન 'બા, કુપિત આશીષ સર્પ પણ ન સે, કે હળાહળ ઝેર પણ ન મારે, પરંતુ ગુરુની આવહેલનાથી કદાપિ મોક્ષ ન સંભવે.
(૨) જે પર્વતને મસ્તકથી ભદેવા પડે છે, તેવા સિંહને જગાડે છે, ભાલાની રાણી પર પ્રહાર કરે છે, આ બધાંની ઉપમા ગુરુની રાતના વડે સમાન છે. (૨૩) કદાચ કોઈ મસ્તકથી પર્વતને ભેદી નાંખે, કદાચ કુપિત સિંહ પણ ન ખાઈ જાય, કદાચ ભાલાની અણી પર પ્રહાર કતનિ ન ભેદે, પરંતુ ગરની છેલણાથી મોટા કદાપિ ન સંભવે.
(૨૪) સારું આસન થવાથી બોધિલાભ થતો નથી, તેમની આશાતનાથી મોક્ષ ન મળે, તેથી નિરાબાધ સુખનો જથ્થક, ગુરુની પ્રસન્નતા અભિમુખ રમણ કરે.
• વિવેચન - ૪૧૬ થી ૪ર૪ :
જે કોઈ દ્રવ્ય સાધુ અને અગંભીર હોય, ગુરુને ક્ષયોપશમની વિચિત્રતાથી તંત્રયુકિતથી આલોચનામાં અસમર્થ, સહ્મજ્ઞાહિત જાણીને, તથા અપ્રાપ્ત વયવાળા છે, એવું બીજું કારણ સ્થાપીને આ બાળક જેવા છે, આગમ ભણ્યા નથી એમ જાણીને અસૂયાથી કે અસૂયાવિના પણ હિંસા - અપમાન કરે, જેમકે - મશ્કરીમાં કહે, અહો! તેમ તો બહું ભણ્યા છો, વયોવૃદ્ધ છો, બહુશ્રુત છો. અથવા ઈષ્યથિી બોલે કે તમે મંદબુદ્ધિ છો એણ આસાતના કરવાથી મિથ્યાત્વ પામે છે. માટે ગુરુની હીલણા ન કરવી. એ રીતે તત્ત્વ ન જાણવાથી બોલનારા શિષ્યો ગુરુની લઘુતા કરે છે. એકની આશાતનાથી બધાંની આશાતના કરે છે. પોતાના સમ્યગ્દર્શનનો હ્રાસ કરે છે. • - તેથી ગુરુની આશાતના ન કરવી.
કર્મના વૈચિત્ર્યથી કેટલાંક ગુરુ વયોવૃદ્ધ છતાં બુદ્ધિરહિત હોય, કેટલાંક નાના સાધુ પણ અમંદ - બુદ્ધિવાળા હોય છે. તેઓ મૃતથી કે બુદ્ધિથી સમ્યફ પ્રજ્ઞાવાન હોય છે. અથવા ભાવિની વૃત્તિ આશ્રીને આપશ્રુત ગુરુ હોય પણ સર્વથા જ્ઞાનાદિ આચારયુક્ત, ગુણોમાં - સંગ્રહ કરનારા, સારા ભાવમાં આત્માને રમણતા કરાવનારા હોય, તેથી તેમની હીલના ન કરવી. જેમ અગ્નિ ઇંધણને બાળી નાખે છે, તેમ ગર આશાતનાથી જ્ઞાનાદિ ગુણ સંઘાત પણ ભસ્મસાત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org