________________
૬/- ૨૨ થી ૨૯૩
૧૫ વિવેચન - ૨૨ થી ૨૯૩ -
અઢારમું પદ કહ્યું, તે કહેતા ઉત્તરગુણો કહ્યા. હવે ઉક્ત ફળ પ્રદર્શનથી ઉપસંહાર કરતા કહે છે - તે તે ચિત્ત યોગથી આત્માને - શરીરને ક્ષીણ કરી દે છે. ઇત્યાદિ. કેવા જીવને ? યથાવત દશનવાળાને. તેને જ વિશોષથી કહે છે - અનાશનાદિ લક્ષણ તપમાં રત. કેવા તપસ્વી? જેને સંયમ અને આર્જવ ગુણો છે તેવા. - - તેવા પોતાના પૂર્વકૃત પાપોને કંપાવી દે છે અને પ્રત્યગ્ર પાપોને તે સાધુ કરતા નથી. કેમકે તેઓ તેવા અપ્રમત્ત હોય છે. સદા ઉપરાંત અર્થાત્ સર્વકાળે ક્રોધરહિત. સર્વત્ર મમત્ત્વ શૂન્ય, હિરણ્યાદિ મિથ્યાત્વદિ દ્રવ્યભાવ કિંચનતાથી વિમૂક્ત તે અકિંચન. સ્વવિધા - પશ્લોકોપકારિણી ફેવલ વ્યુતરૂપપણાથી સ્વવિધા વડે યુક્ત, શુદ્ધ પારલૌકિક યથવાળા, -x-ભાવમલ સહિત સાધુ સિદ્ધિને પામે અથવા કમ બાકી હોય તો સોધમદિ વિમાનોમાં ઉત્પન્ન થાય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ રાધ્યયન - ૬ - નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org