________________
૧૪૩
૫/ ૧ / ૧૪૭ થી ૧૪૪
• સૂત્ર - ૧૪૦ થી ૧૪૪ :
(૧૪૦) જે કાઠ, શિલા કે ટ સંક્રમણ કરવા માટે રાખેલ હોય અને તે અસ્થિર હોય તો (૧૧) સક્રિય, સમાહિત ભિક્ષ તેના ઉપર થઈને ન જય, સ્ત્ર પ્રમાણે પ્રકાશરહિત અને પોતા માગણી પણ ન જાય, કેમકે ભગતે તેમાં અસંયમ જોયેલ છે.
(૧૪ર થી ૧૪૪) જે આહાર દેનારી, સાધુને માટે નિસરણી, ફલક, કે પીઠને ઉચ કરીને માંયો, કીલક કે પ્રાસાદ ઉપર ચડે, ત્યાંથી ભાનજ - પાન લાવે તો તેને સાધુ-સાદની ગ્રહણ ન કરે. કેમકે તે રીતે ઢતી તે જી પડી શકે, તેના હાથ-પગ ભાંગી શકે છે. પૃથવી જીવ કે પૂરની આશ્રિત કસ જીવોની હિંસા થઈ શકે છે. તેથી આવા મહાદોષો જાણીને સંયમી મહર્ષિ માલપત ભિક્ષા ન લે,
• વિવેચન - ૧૪૦ થી ૧૪૪ -
ગૌચરીના અધિકારથી ગૌચરી માટે પ્રવેશતો. વરસાદ આદિમાં ફોઈ કાળે સંક્રમણ માટે સ્થાપિત કાષ્ઠાદિ સ્થિર હોય જ નહીં તો સાધુ તેના ઉપર ન ચાલે. ત્યાં ચાલવાથી પ્રાણી વિરાધના સંભવતા અસંચમ થાય. તથા અપ્રકાશ અને અંદર સાર સહિત - પોલું હોય તો, શબ્દાદિમાં રાગ-દ્વેષ ન કરે. આ સૂત્રાર્થ કહ્યો. વળી નિસરણી આદિ ઉંચી કરીને માંસાદિ ઉપર સાધુને આહારાદિ આપવાને માટે ચડે, તો તેવા આહારાદિ સાધુ ન લે. તેમાં સ્ત્રાર્થમાં કહ્યા મુજબ હાથ-પગ ભાંગવા આદિ દોષ છે. • x- આવા મહાદોષો જાણીને સાધુ તેવી માલોપહત ભિક્ષા ન લે.
• સૂત્ર - ૧૫ થી ૧૪૯ -
(૧૪) સાધુ - સાળી અથવા કંદ, મૂલ, પ્રલંબ, દેવ પાન, તુંબડુ અને આદુ લેવા ન કર્યો. (૧૪૬) એ પ્રમાણે સત્ત, ભોરનું ચૂર્ણ, તલપાપડી, ગોળની રાબ, પૂર-બાટી, બીજી પણ તેની પ્રકારની વસ્તુ, (૧૪) જે વેચવાને માટે રાખી હોય, ઘણાં સમયથી ખૂલી પડી હોય, સચિત જરી મિ હોય તો સાલ એ પ્રમાણે દેનારીનો નિષેધ કરે છે મને આવા પ્રકારનો આહાર લેવો ન કશે. (૧૮) ઘણાં બીજવાળા ફળ, ઘણાં કાંટાવાળા ફળ, અસ્થિક, સિંદુક, બિલ, શેરડીના ટુકડા, પાપડી (ફલી), (૧૪૯) જેમાં ખાદ્યપદાર્થ ઓછો અને ત્યાજ્ય પદાર્થ અધિક હોય તેવું જો તો તેનું ન કો.
• વિવેચન : ૧૪૫ થી ૧૦૯
પ્રતિષેધના અધિકારથી જ કહે છે - કંદ - સૂરણ આદિ, મૂલ - વિદારિકાદિ, પ્રલંબ - તાલફળાદિ, તે કાચા કે છેદેલા હોય, પત્રનું શાક, છાણ અને મિંજ અંતર્વતી કે આદ્ધ, આદુ કાચા હોય તો ત્યાગ કરે તે જ પ્રમાણે કોલસૂણદિ સૂત્રાર્થમાં કહ્યા મુજબના છોડે. કેવા ? શેરી • દુકાનમાં વેચાતા, અનેક દિવસના રાખેલા, તેથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org