________________
૧૪
૫ / ૧ / ૧૨૦, ૧૨૧
• વિવેચન - ૧૨૦, ૧૧ -
ગાથાર્થ કહ્યો જ છે. વિશેષ વૃત્તિ આ પ્રમાણે - દકવાર એટલે જળ કુંભ, fufહત - ઢાંકેલ, જાએ - Dષણી, પીક - કાષ્ઠ પીઠાદિ, લોઢ- શિલાપુઝક, લેપ - માટીનો લેપ. તે સ્થગિત કે લિસને શ્રમણાર્થે ખોલીને આપે, પોતાના માટે ખોલીને નહીં, આ રીતે આપેલું ન કહ્યું.
• સૂત્ર - ૧રર થી ૧ર૯ -
(ર) જો મુનિ આ શeણી લે કે સાંભળી લે કે રાશન, પાન, આદિમ, સ્વાદિમ દાનાર્થ તૈયાર કરેલ છે. (૧૨૩) તેવા પ્રકારના ભોજન - પાન સયતોને કપ્ય છે, તે દેનારીને નિષેધ કરીને કહે કે મને આવા પ્રકારના આહાર િન કરે. એ જ પ્રમાણે (૧૪, ૧ર) પુજાથે તૈયાર કરેલ ન ક૨. (૧ર૬, ૧૨) વનપકોને માટે તૈયાર કરેલ ન કલ્પે. (૧૨૮, ૨૯) શ્રમણના નિમિત્ત તૈયાર કરેલ હોય તે ન કશે.
• વિવેચન - ૧૨૨ થી ૧૨૯ -
અશન - ઓદનાદિ, પાનક - ઓસામણ આદિ, ખાધ - લાડુ વગેરે, સ્વાધ - હરડે આદિ, તે આમંત્રણ આદિથી જાણે અથવા બીજા પાસે સાંભળે કે આ આહાર દાનાર્થે - સાધુવાદ નિમિત્તે જે પાખંડીને કે દેશાંતરથી આવતા વણિક આદિને આપે છે, તેવા આહાર - પાનના દાનાર્થે પ્રવૃત્ત હોય તો તે સંયતોને કલ્પતા નથી. જો એ પ્રમાણેનું દાન આપે તો તેનો નિષેધ કરીને કહે કે મને તે પ્રકારનું કાતું નથી.
એ પ્રમાણે “પુજાર્ચે આપે - X- શિષ્ટકુળોમાં વસ્તુતઃ પુન્યાર્થે જ રાંધવાદિ પ્રવૃત્તિ થાય છે, માટે ત્યાં ભિક્ષા ન જ ગ્રહણ કરે. તેઓ પિતૃકર્મ આદિની રસોઈ સિવાય તુચ્છ માણસ માફક થોડી રસોઈ બનાવતા નથી એવી શંકાનો ઉત્તર આપતા કહે છે. પોતાને ખાવા જેટલું રાખી તે શિષ્ટજનો બાકી દેવા યોગ્ય પૂન્ચાર્ગે જ કાઢી મૂકેલ હોય તો તે આપે તો તે લેવું ન કહ્યું, પણ પોતના નોકરાંદિ માટે પણ હોય તો તેમાંથી સાધુને લેવાનો નિષેધ નથી. કેમકે તેમાં આરંભ દોષ નથી, આરંભ દોષ લાગે તેવા ઇચ્છાનુસાર દાનનો જ નિષેધ છે ઇત્યાદિ - *- x-x
વનીક એટલે કૃપણ, તેને માટે બનાવેલ હોય તો સાધુ કહે કે અમને આ પ્રકારે આહાર લેવો ન કહ્યું. શ્રમણ અથતુ નિગ્રન્થ, શાક્ય આદિ, તેમના માટે બનાવેલ હોય તે પણ લેવાનો નિષેધ કરે.
• સૂગ - ૧૩૦, ૧૩૧ -
(૧૩૦) સાધુ - સાળી દેશિક, હીતકત, પ્રતિકમ, આહત, આધ્યાતર, પામિન્સ અને મિત્રત આહાર ન લે. (૩૫) સંયમ સાલ શક્તિ આહારનો ઉદગમ પૂછે કે આ કોના માટે કોણે બનાવેલ છે ? ઉત્તર સાંભળીને નિશકિત અને શુદ્ધ હાર ગ્રહણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org