________________
ગાદલા-૪૩
-પ્રાભૃતિક દોષ બે રીતે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મ માટે નીતિ અને બાદર માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિત.
- પ્રકૃષ્ટક્રણ દોષ બે પ્રકારે – અપ્રન્ટ અને પ્રકટ પ્રક્ટ હોય તો પુરમિત્ર અને પ્રગટ હોય તો આયંબિલ.
-- કીત દોષ માટે આયંબિલ.
-- પ્રામીત્ય અને પરિવર્તીત દોષ બે પ્રકારે – લૌકિક અને લોકોત્તર, લૌક્યિાં આયંબિલ, લોકોત્તરમાં પુરિમઢ.
- આહુત દોષ બે ભેદે – સ્વગામથી અને પગામથી. જો સ્વગામથી હોય તો પરિમડૂઢ અને પરગામથી હોય તો આયંબિલ.
-- ઉભિન્ન દોષ બે ભેદ – દાદરો, બંધ માડ. દાદર હોય તો પુરિમટ્ટ, બંધ કમાડ ઉઘાડે તો આયંબિલ.
- માલાપહત બે ભેદ – જઘન્યથી, ઉત્કૃષ્ટથી. જઘન્યથી પુરિમ અને ઉથી આયંબિલ.
- આચ્છેદ્ય અને અતિસૃષ્ટ દોષ માટે આયંબિલ.
-- અધ્યવપૂરક દોષ ત્રણ પ્રકારે – જાવંતિય, પાખંડમિશ્ર અને સાધુમિશ્ર. જાવંતિયમાં પરિમઢ, બાકી બેમાં એકસણું.
– ધાત્રી, દૂતિ, નિમિત્ત, આજીવ, વણીમગ એ પાંચે દોષો માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત.
- તિગીચ્છા દોષ બે ભેદે - સુક્ષ્મ અને બાદર, સુક્ષ્મમાં પરિમર અને બાદર હોય તો આયંબિલ તપ,
- ક્રોધ અને માન દોષમાં આયંબિલ, માયા દોષમાં એકાસણું, લોભ દોષ માટે ઉપવાસ.
- સંતવ દોષ બે પ્રકારે – વચન સંતવ, સંબંધી સંસ્તવ, વચન સંસ્તવમાં પરિમઢ સંબંધી સંતવમાં આયંબિલ.
– વિધા, મંત્ર, ચૂર્ણ, યોગ એ બધા દોષોમાં આયંબિલ તપ પ્રાયશ્ચિત્ત આવે. - શંક્તિ દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિત.
- સચિત્ત સંસર્ગ દોષ ત્રણ પ્રકારે (૧) પૃધીાય સંસર્ગનીવિ, મીશ્રર્દમમાં પરિમઢ, નિર્મિશ્ર કર્દમમાં આયંબિલ.
(ર) જળ મિશ્રિતમાં નીવિ.
(૩) વનસ્પતિ મિશ્રિતમાં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતકાય મિશ્રિત હોય તો એાસણું.
- પિહિત દોષમાં અનંતર વિહિત હોય તો આયંબિલ, પરંપર વિહિત હોય તો એકાસણું.
- સાહરિત દોષમાં નીવિથી ઉપવાસ પર્યા. – દાયાર, યાયાક દોષમાં આયંબિલ, ઉપવાસ. - સંસક્ત દોષમાં આયંબિલ, ઓયતંતિય આદિમાં આયંબલિ, ત્મિશ્રદોષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org