________________
૨૪
નિયાવલિકા ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ
કેટલાંક કાળ પછી -x- રાજગૃહથી નીકળી કોણિક ચંપામાં રાજધાની કરીને રહ્યો. કોણિકની કથા પહેલાં એટલાં માટે કહી કે - તેણે કરેલા રથમુસલ સંગ્રામમાં ઘણાં જ લોકોનો ક્ષય કરવાથી નાક યોગ્ય કર્મો પાર્જન કાલાદિ દશેને થયું. તેમાં કાલકુમારને આશ્રીને આ પહેલું અધ્યયન છે.
રથમુશલ સંગ્રામ - ચંપામાં કોણિક રાજા હતો, તેના નાના ભાઈ હલ, વિહલ પિતાએ આપેલા હાર અને હાથી સાથે વિલાસ કરતા હતા. •x • પાવતીએ કોણિકને તે હાથી લઈ લેવા ઉશ્કેર્યો. • x - બંને નાના ભાઈ ભયથી વૈશાલીમાં પોતાના માતામહ-ચેટક પાસે ચાલ્યા ગયા. - x • x • તે નિમિતે યુદ્ધ થયું. ત્યારે કણિક સાથે પોતાની બીજી માતાના પુત્રો એવા દશ ભાઈઓ પણ યુદ્ધમાં જોડાયા. તે પ્રત્યેકને 3૦૦૦ હાથી, 3000 રથ, ૩ooo ઘોડા, ત્રણ કરોડનું પાયદળ હતું. કોણિકને પણ હતું. - X -
ત્યારે પોતાનું આ ૧૧-માં ભાગનું સૈન્ય લઈને કાળ કુમાર પહેલો યુદ્ધમાં ચડયો. ચેટક રાજાએ પણ પોતાના ગણરાજાને બોલાવ્યા. ચેટક સહિતને બધાંનું પણ તેટલું જ હાથી આદિ બલ પરિમાણ હતું. યુદ્ધ થયું ચેટક રાજાને એક જ અમોઘ બાણ છોડવાની પ્રતિજ્ઞા હતી. કોણિકે ગરુડ ન્યૂહ રચ્યો. ચેટકે સાગર વ્યુહ રચ્યો. • x - ચેટકે એક જ બાણ વડે તેને મારી નાંખ્યો. સૈન્ય ભાગ્ય.
બીજે દિવસે એ જ પ્રમાણે સુકમાલને હણ્યો. એ પ્રમાણે ક્રમશઃ દશ દિવસમાં • x • દશે કુમારોને હસ્યા. તેથી કોણિકે યુદ્ધ જીતવા અટ્ટમ કર્યો. ત્યારે શકેન્દ્ર અને અમરેન્દ્ર બંને આવ્યા, • x • કોણિકે મહાશિલા સંગ્રામ અને રથમુસલ સંગ્રામ કર્યો - ૪ -
• સૂગ-૭ :
ત્યારપછી તે કાલીદેવીને અન્ય કોઈ દિવસે કુટુંબ જાગરિકા કરતાં આવો આધ્યાત્મિક ચાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો. • વિશે મારો પુત્ર કાલકુમાર ૩ooo હાજી આદિ સાથે યુદ્ધ ચડેલ છે. તો શું તે જીતશે કે નહીં જીતે? જીવશે કે નહીં જીવે ? બીજાનો પરાભવ કરશે કે નહીં કરે ? કાલકુમારને હું જીવતો જઈશ? એ રીતે પહત મન થઈને યાવત ચિંતામગ્ન બની..
કાળે, તે સમયે ભગવાન મહાવીર સમોસય. દા નીકળી. ત્યારે કાલીદેવી આ વૃત્તાંત સાંભળીને, તેના મનમાં આવો સંકલ્પ યાવત થયો - નિશે ભગવાન મહાવીર પૂપૂિવથી અહીં આવીને રહ્યા છે, તથારૂપનું સ્મરણ પણ મહાફળને માટે છે સાવ વિપુલ અનુિં ગ્રહણ તો મહાફલ માટે થાય છેતો ત્યાં જઉં અને ચાવતું ભગવંતની પર્યાપાસના કરું. આ પ્રશ્રન પૂછીશ.
એમ વિચારીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આમ કહ્યું – દેવાનુપિયો ! જલ્દીથી ધાર્મિક યાનપવર જોડીને લાવો. લાવીને યાવતું મારી આજ્ઞા પાછી સોંપો. પછી તે કાલીદેવી લ્હાઈ, બલિકર્મ કરી યાવત્ અલ્પ પણ મહાઈ આભરણથી અલંકૃત શરીરી થઈ ઘણી કુળદાસી સાથે ચાવતું મહત્તરાના
વૃંદથી પરીવરીને અંત:પુરથી નીકળી. નીકળીને બાહ્ય ઉપસ્થાન શાળામાં ધાર્મિક શ્રેષ્ઠ વાન પાસે આવીને તેમાં બેઠી.
ત્યારપછી પોતાના પરિવાર સાથે પરીવરીને ચંપા નગરીની વચ્ચોવચ્ચેથી નીકળીને પૂર્ણભદ્ર ચૈત્યે આવી, આવીને છમાદિ દૂર કરી, યાનને રોકવું, રોકીને તે ઘાર્મિક શ્રેષ્ઠયાનથી ઉતરી, પછી ઘણી કુન્નાદાસી આદિથી પરીવરીને શ્રમમ ભગવનું મહાવીર પાસે આવી, ભગવંતને ત્રણ વખત વંદન કરી, પોતાના પરિવાર સાથે શ્રવણેચ્છાથી અભિમુખ નમન કરી, વિનયથી જતી જોડીને પર્યાપારના કરે છે.
ત્યારપછી ભગવંત મહાવીરે ચાવતું કાલીદેવીને તથા તે મા મોટી દાને ધર્મકથન કર્યું ચાવતું શ્રાવક કે શ્રાવિકા આાિમાં વિચરતા આરાધક થાય છે. ત્યારપછી તે કાલીરાણીએ ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી યાવત્ હર્ષિત થઈ ભગવંતને ત્રણ વખત વંદના કરી ચાવતું પૂછ - ભગવન્! મારો » કાલકુમાર યાવતુ રમુજીલ સંગ્રામમાં ગયો છે, તો તે જીતશે કે નહીં અને ઈત્યાદિ. ભગવંતે કાલી રાણીને કહ્યું - હે કાલી ! તારો પુત્ર • x • ચાવ4 - x - હd, મથિત, પ્રવર વીર ઘાતિત, નિપતિત ચિહ્ન-ધ્વજ-પતાકાયુક્ત થયો, દિશા ન સૂઝતા ચેટક રાજાની સન્મુખ આવ્યો તેના રથની સન્મુખ રથ કર્યો,
ત્યારે ચટક રાજાએ કાલકુમારને આવતો જોયો જોઈને ક્રોધથી યાવત્ ધમધમતા ધનુષ લીધું, તીર લીધું. વૈશાખી સ્થાને ઉભા રહ્યા, કાન સુધી તીરને ખેંચ્યું, ખેંચીને કાલકુમારને એક જ બાણ વડે હણી નાંખ્યો.
હે કાલી ! તે મૃત્યુ પામ્યો, તારા કાલકુમારને હવે તું જીવતો જોઈશ નહીં. ત્યારે કાલીદેવી ભગવંત પાસે આ કથન સાંભળી, અવધારી, પુત્રના મહા શોકથી વ્યાપ્ત થઈ કુહાડાથી કાપેલ ચંપકલતાની જેમ ધસ થઈને પૃવીતલને વિશે સવીંગથી પડી, પછી મુહૂર્ત બાદ કાલીદેવી આશ્વસ્ત થઈ ઉસ્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યો. કરીને કહ્યું - ભગવન છે એમ જ છે, તેમજ છે, ભગવા તે અવિતથ છે, અસંદિગ્ધ છે. જે આપે કો તે અર્થ સત્ય છે. એમ કહી શ્રમણ ભગવંતને વાંદી-નમી, તે જ ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસી - x • પાછી ગઈ.
• વિવેચન-:
શું જયશ્લાઘાને પામશે, પાકા સૈન્યનો પરાભવ કરી શકશે કે નહીં કરી શકે ? કાલ નામક મારા પુત્રને જીવતો જોઈશ કે નહીં ? એ રીતે યુક્ત-અયુક્તના વિવેચનમાં ઉપહત મનો સંકલ્પવાળી, હથેળી ઉપર મુખ રાખી, આર્તધ્યાનોગત અને અધોમુખ વદન અને નયનવાળી થઈ. દિનની જેમ વિવર્ણવદનવાળી થઈ. * * મનોમાનસિક દુ:ખથી અભિભૂત થઈ. * *
આ આવા સ્વરૂપે આત્મવિષયક, સ્મરણરૂપ, પ્રાચિત, મનમાં વર્તતો પણ બહાર પ્રકાશિત ન થયેલ વિકલ્પ ઉત્પન્ન થયો, તેને જ કહે છે - ભગવનું છે ગામેગામ