________________
૧/-/૧૬/૧૬૬ થી ૧૬૭
૨૨૧ [૧૬] ત્યારપછી સુકુમાલિકા આય શરીરબકુશા થઈ. વારંવાર હાથપગ-માથું-મુખ-સ્તનાંતર-કalતર-ગુહાતરને ધોવા લાગી, જ્યાં સ્થાન-શણ્યાનિધાદિ કરતી, ત્યાં પણ પહેલાં પાણી છાંટતી, પછી ચાનાદિ કરતી. ત્યારે ગોપાલિકા આયએ તેને કહ્યું - હે દેવાનુપિયા! આપણે ઇસિમિત ચાવતું બહાચર્યધારિણી શ્રમણી-નિગ્રન્થી-આયઓ છીએ, આપણે શરીર ભાકુશિકા થવું ન કો, હે આય! તું પણ શરીરનાકુશિકા થઈ, વારંવાર હાથ ધોવે છે ચાવતું પાણી છાંટે છે, તો તું તે સ્થાનની આલોચના કર ચાવત્ પ્રાયશ્ચિત્ત અંગીકાર કર.
ત્યારે સુકુમાલિકાઓ, ગોપાલિકા આયના આ અર્થનો આદર ન કર્યો, જણા નહીં, એ રીતે અનાદર ન કરતી, ન જાણતી વિચરતી હતી. ત્યારે તે આયઓિ સુકુમાલિકા આયનિી વારંવાર હીલના ચાવતુ પરાભવ કરવા લાગી, આ માટે તેને રોકવા લાગ્યા.
ત્યારે સુકુમાલિકા શ્રમણ-નિગ્રન્થી દ્વારા હીલણા કરાતી યાવતું નિવારાતી હતી ત્યારે આવો વિચાર ચાવત આવ્યો જ્યાં સુધી હું ઘમાં હતી, ત્યાં સુધી હું વાધીન હતી, જ્યારથી મેં મુંડ થઈને જ્ઞા લીધી, ત્યારથી હું પરાધીન થઈ છું, પહેલા મને આ શ્રમણીઓ આદર કરતી હતી, હવે નથી કરતી, તો મારે ઉચિત છે કે આવતી કાલે સૂર્ય ઉગ્યા પછી ગોપાલિકા પાસેથી નીકળી અલગ ઉપાશ્રયમાં જઈને વિચરવું જોઈએ. આમ વિચારી બીજે દિવસે ગોપાલિકા પાસેથી નીકળી, અલગ સ્થાને રહેવા લાગી.
ત્યારપછી સુકુમાલિકા આયી અનોહફ્રિકા, અનિવારિતા, સ્વછંદ મતિ થઈને વારંવાર હાથ ધોવે છે યાવતું પાણી છાંટીને કાયોત્સર્ગ કરે છે. ત્યાં તે પાસ્થા-પાક્ષસ્થવિહારી, અવસગ્ન-અવસગ્નવિહારી, કુશીલા-કુશીલ વિહારી, સંસકતા સંસક્ત વિહારી થઈ, ઘણાં વર્ષો ગ્રામશ્વ પર્યાયિ પાળી, અર્ધમાસિકી સંલેખના કરી, તે સ્થાનની આલોચના-પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરી, ઈશાનકો કોઈ વિમાનમાં દેવ-ગણિકાપણે ઉત્પન્ન થઈ. ત્યાં દેવીની નવ પલ્યોપમ સ્થિતિ કહી છે. ત્યાં સુકુમાલિકા દેવીની પણ નવ પલ્યોપમ સ્થિતિ થઈ.
• વિવેચન-૧૬૬,૧૬૭ :
લલિયા-ન્કીડાપ્રધાન, ગોઠી-જનસમુદાય વિશેષ, નરવઈદિપયાર-રાજાનું જ્ઞાત કામચારી, નિપ્રિવાસ-નિરપેક્ષ, વેસવિહારકય નિકેય-વેશ્યા મંદિરમાં નિવાસ કરેલ - x• x- પાએ એઈ-પણે અલતાદિથી રંગવું, સવેઈ-જલાદિથી ભીંજવવું, બકુશશબલ જસ્ટિ, શરીર બકુશ - તદ્વિભુષાનુવર્તિની.
ઠાણ-કાયોત્સર્ગ સ્થાન, શય્યા-સુવું, નૈષેધિકી-સ્વાધ્યાય ભૂમિ, ચેતયતિ-કરે છે. આલોચના ચાવત્ શબ્દથી નિંદા, ગહ, પ્રતિક્રમણ, વિનોટન, વિશોધિ ના કરીને ઈત્યાદિ. આલોચના-ગુરુ પાસે નિવેદન, નિંદન-પશ્ચાતાપ, ગહણ-ગુરુ સમક્ષ નિંદના, પ્રતિક્રમણ-મિથ્યાદુકૃત આપવું કે અકૃત્યથી નિવર્તવું. વિનોટન-અનુબંધ
રરર
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ છેદન, વિશોધન-વ્રતોનું પુનઃ નવીકરણ. પડિએક્ક-પૃથક * * * * * નિવારક-નિષેધ કરનાર.
• સૂગ-૧૬૮ થી ૧૭૧ :
[૧૬૮] તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં પાંચાલ જનપદમાં કાંપિલ્સ પુરમાં નગર હતું. વર્ણન કરવું. ત્યાં દ્રુપદ રાજ હતો-વણનિ. તેને સુલણી નામે રાણી, ધૃષ્ટદ્યુમ્ન કુમાર યુવરાજ હતો. ત્યારે સુકુમાલિકા દેવી, તે દેવલોકથી આયુક્ષયથી યાવતુ વીને, આ જ જંબૂદ્વીપમાં, • x• કંપીલપુર નગરમાં દ્રુપદ રાજાની (પત્ની) ચલણીરાણીની કુક્ષિમાં બાલિકા રૂપે જન્મી. યુલનીદેવીએ નવ માસે પુત્રીને જન્મ આપ્યો.
ત્યારે તે બાલિકાને બાર દિવસ વીતતા આવા પ્રકારે નામ કર્યું - કેમકે આ બાલિકા દ્રુપદ રાગની સ્ત્રી અને સુલની દેવીની આત્મા છે, તેથી અમારી આ બાલિકાનું દ્રૌપદી નામ થાઓ. ત્યારે તેના માતા-પિતાએ આ આવા પ્રકારનું ગૌણ, ગુણનિux એવું દ્રૌપદી નામ રાખ્યું. પછી દ્રૌપદી ભાલિકા પાંચ વાગી વડે ગૃહિત થઈ યાવતુ પર્વતીય ગુફામાં રહેલ ચંપકલતાની જેમ નિવતિનિવ્યઘાતપણે સુખે સુખે વધવા લાગી.
ત્યારે તે દ્રૌપદી રાજકન્યા, બારાભાવથી મુક્ત થઈ ચાવતું ઉત્કૃષ્ટશરીરી થઈ. ત્યારપછી દ્રૌપદી રાજકન્યા કોઈ દિવસે અંતઃપુરમાંથી સ્નાન યાવત્ વિભૂષા કરીને દ્રુપદ રાજાને પગે લાગવા મોકલાઈ. ત્યારે તેણી રાજા પાસે આવી, દ્રપદ રાજાને પગે પડી. ત્યારે રાજાએ દ્રૌપદીને ખોળામાં બેસાડી, દ્રૌપદી રાજકન્યાના રૂપભ્યૌવન-લાવણ્યથી વિસ્મીત થયો. રાજકન્યાને કહ્યું - હે પુત્રી ! હું રાજી કે યુવરાજને પનીરૂપે, જાતે જ તને કોઈને આપીશ, તો કોણ જાણે તું સુખી કે દુઃખી થઈશ ? તો મને જાવજીવ હૃદયમાં દાહ રહેશે. તેથી હે પુત્રી ! હું તારો આથી સ્વયંવર સું છું. જેથી તું તારી ઈચ્છાથી કોઈ રાજ કે યુવરાજને પસંદ કરજે તે જ તારો પતિ થશે. એમ કહી ઈષ્ટ વાણીથી આaniસિત કરી.
[૧૬૯] ત્યારપછી દ્રુપદ રાજાએ દૂતને બોલાવ્યો અને કહ્યું - દેવાનુપિય ! તે દ્વારવતી નગરી ા, ત્યાં તું કૃષ્ણ વાસુદેવ, સમુદ્રવિજય આદિ દશ દશાહ, બલદેવાદિ પાંચ મહાવીરો, ઉગ્રસેનાદિ ૧૬,ooo રાજાઓ, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડકુમારો, શાંબ આદિ ૬૦,૦૦૦ દુદન્તો, વીરસેન આદિ ૨૧,૦૦૦ વીર પરપો, મહરોન આદિ પ૬,ooo (લવક, બીજી પણ ઘણાં રાજ, ઈશ્વર, તલવર, માડુંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સોનાવતી, સાવાહ આદિને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવતું અને અંજલિ કરી, જય-વિજય વડે વધાવીને કહેજે કે –
હે દેવાનુપિયો ! કાંપિલ્યપુર નગરમાં દ્રુપદ રાજાની પુelી, ચલણી દેવીની આત્મજ, ધુનકુમારની બહેન ઉત્તમ રાજકન્યા દ્રૌપદીનો સ્વયંવર થશે, તો હે દેવાનુપિયો ! હુપદ રાજાને અનુગ્રહ કરતા, વિલંબ કર્યા વિના કાંપિલ્યપુર