SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૯/૨૫૧, ૨૫૨ ૦ સૂત્ર - ૨૫૩, ૨૫૪ - આ અર્થને સાંભળીને નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આમ કહ્યું - * - * - જે માર્ગમાં ઘર બનાવે છે, તે પોતાને સંશયમાં નાંખે છે, તેથી જ્યાં જવાની ઇચ્છા હોય ત્યાં જ પોતાનું સ્થાયી ઘર બનાવવું જોઈએ. • વિવેચન ૨૫૪ - સંશય - અહીં આમ થશે કે નહીં તેવા ઉભય અંશનું અવલંબન, પછી એ પ્રમાણે સંશય કરે છે કે - જો કદાચ મારે જવાનું થશે તો ? એ પ્રમાણે જે માર્ગમાં ઘર બનાવે છે, - × - પણ હું સંશયિત નથી એમ કહેવા માંગે છે. સમ્યગદર્શનાદિના મુક્તિ પ્રતિ અવંધ્ય હેતુપણાથી મેં નિશ્ચિતપણાથી મેળવેલ છે. જો સંશયી નથી તો પણ શા માટે અહીં જ ઘર કરતો નથી ? તેથી કહે છે - જે વિવક્ષિત પ્રદેશમાં જવાને ઇચ્છે છે તે ઇચ્છિત પ્રદેશમાં જ પોતાનો આશ્રય - ગૃહ તે સ્વાશ્રયને કરવું જોઈએ. અથવા શાશ્વત - નિત્ય ગૃહ જ કરવું જોઈએ. અર્થાત્ માર્ગનું અવસ્થાન પ્રાયઃ છે, જ્યાં જવાની નિશ્ચે ઇચ્છા છે, તે મુક્તિપદ છે. તેના આશ્રય વિધાનમાં જ અમે પ્રવૃત છીએ. - પ્રેક્ષાવાન ઇત્યાદિ છે, તેણે સિદ્ધસાધનપણાથી જ રહેવું. - ૪ - ૪ - તેથી - ૭ સૂત્ર - ૨૫૫, ૨૫૬ આ અર્થને સાંભળીને ૫૩ - - * - * - દેવેન્દ્રએ રાજર્ષિને કહ્યું - હે ક્ષત્રિય 1 પહેલાં તમે લુંટારા, પ્રાણઘાતક ડાકુ, ગ્રંથિભેદકો અને ચોરોથી નગરની રક્ષા કરીને પછી જો - દીક્ષા લેજો. Jain Education International • વિવેચન સદ ચોતરથી લુંટે છે - ચોરી કરે છે, પ્રાણીના રોમોને હરે છે તે લોમાહાર. શું કહેવા માંગે છે ? આત્મવિધાતની આશંકાથી બીજા પ્રાણોને હરીને પછી તેનું બધું જ લુંટી લે. વૃદ્ધો કહે છે - લોમહારા એટલે પ્રાણહારકો. ગ્રંથિ - દ્રવ્ય સંબંધી, તેને ભેદે છે, અર્થાત્ કાતર ઇત્યાદિ વડે વિદારે છે. તે ગ્રંથિભેદી. ટાસ્કર - સર્વકાળ ચોરી કરનારા - x - ૪ - આવા બધાં આમોષાદિ ઉપતાપકારી હોવાથી, નગરનું ક્ષેમ કરીને, પછી હે ક્ષત્રિય ! જો. આના વડે પણ જે સધર્મી રાજા છે, તે અહીં અધર્મકારીનો નિગ્રહ કરે, જેમકે - ભરત આદિ. સધર્મ રાજા વડે હેતુ કારણની સૂચના કરી છે. – ૦ સૂત્ર - ૨૫૭, ૨૫૮ - આ અર્થને સાંભળીને - - * . નમિ રાજર્ષિએ દેવેન્દ્રએ આમ કહ્યુંઆ લોકમાં મનુષ્યો દ્વારા અનેકવાર મિથ્યાદંડનો પ્રયોગ કરે છે. અપરાધ ન કરનારા પકડાય છે અને અપરાધી છૂટી જાય છે. ૦ વિવેચન - ૨૫૭, ૨૫૮ - અનેકવાર મનુષ્યો વડે મિથ્યા, શું કહેવા માંગે છે ? અનપરાધિમાં અજ્ઞાન, અહંકાર આદિ હેતુ વડે અપરાધિની માફક દંડવા તે દંડ - દેશત્યાગ, શરીર નિગ્રહાદિ પ્રયોજાય છે. આમ કેમ ? અકારિઙ્ગ - આમોષાદિ અવિધાયી, આ પ્રત્યક્ષ ઉપલક્ષ્યમાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy