SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/૫૧૫ ૧૬૧ સ્ત્રીઓની મનોહર અને મનોરમ ઇંદ્રિયોને યાવતુ ધ્યાન કરતો રહે છે, તેના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પ્રાપ્ત થાય છે. તે ઉન્માદને પામે છે, રોગાતક થાય છે, કેલિપ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિગ્રન્થોએ સ્ત્રીઓની ઇંદ્રિયોનું ચિંતન કરવું ન જોઈએ. • વિવેચન - ૫૧૫ - સ્ત્રીઓના નયન, નાસિકાદિ ઇંદ્રિયો, મનોહર- જોવા માત્રથી ચિત્તને હરનારી, મનોરમ - જોયા પછી પણ તેના ચિંતનથી આ@ાદ ઉત્પન્ન કરે તે મનોરમ, આલોકિત - ચોતરરૂપી જોવી, નિર્ગાતા - દર્શન પછી તેનું અત્યંત અનુચિંતન કરવું - X- અથવા આલોકિત - કંઈક જોવી, નિર્માત એટલે એટલે પ્રબંધથી નિરીક્ષિત. તેમ ન કરે તે નિર્ચન્થ. હવે પાંચમું સ્થાન કહે છે - • સૂત્ર - ૫૧૬ - માટીના દિવાલના અંતરથી, વસ્ત્રના અંતરથી કે પાકી દિવાલના અંતરથી સ્ત્રીઓના કૂજન, રૂદન, હાસ્ય, ગર્જન, આકંદન કે વિલાપના શબ્દો સાંભળતા નથી, તે નિબ્ધ છે. એમ કેમ? આચાર્યએ કહ્યું - સ્ત્રીઓને માટીની ભીંત કે વસ્ત્રના કે પાકી ભીતના અંતરેથી જુએ છે ચાવત વિલપિત શબ્દોને સાંભળતા. બ્રહ્મચારીના બ્રહ્મચર્યમાં શંકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થતાં, ભેદને પામે છે. ઉન્માદને પ્રાપ્ત થાય છે. દીર્ઘકાલિક રોગાતંક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ચાવતુ બંશ થાય છે, તેથી નિર્ગળ્યો રુનીઓને કુચંતામાં ચાવત સાંભળતો ન વિચરે. • વિવેચન - પ૧૬ - સ્ત્રીઓને કુચ - ખટિકાદિથી રચિત, તેના વ્યવધાનથી કે તેમાં, વસ્ત્રના અંતરથી અર્થાત્ પડદા પાછળથી, ભિતિ - પાકી ઇંટથી બનાવેલ, તેના અંતરેથી રહીને, વિવિધ પક્ષીની ભાષાથી અવ્યક્ત શબ્દ જે કામ ક્રીડા ભાવી હોય, રતિ કલાદિથી સ્ત્રી વડે કરતા શબ્દને રદિત, પંચમ આદિ ગીત શબ્દ, કડકડાદિ હસિત શબ્દ, સ્વનિત શબ્દ, રતિ સમયે થતાં કંદિત શબ્દ કે તેમના વડે થતાં વિલાપ કે પ્રલાપ રૂપ શબ્દોના જે શ્રોતા ન થાય, તે નિગ્રંથ છે. છઠું સ્થાન કહે છે - • સુત્ર - ૨૧૭ - જે સમગ્રહણની પૂર્વેની રતિ અને કીડાનું અનુસ્મરણ કરતો નથી, તે નિબ્ધ છે. એમ કેમ? આચાર્ય કહે છે - જે સંયમ ગ્રહણની પૂર્વેની રતિક્રીડાનું અનુસ્મરણ કરે છે, તે બ્રહ્મચારી નિગ્રન્થને બ્રહ્મચર્ય વિષયમાં શકા, કાંક્ષા કે વિચિકિત્સા ઉત્પન્ન થાય છે. ભેદ પામે છે. ઉન્માદને પ્રાપ્ત કરે છે, દીર્ઘકાલિક રોગાતક થાય છે અથવા કેવલિ પ્રજ્ઞમ ધર્મથી ભ્રષ્ટ થાય છે. તેથી નિગ્રોએ સ્ત્રીઓ સાથે પૂરત કે પૂર્વ કીડિતનું અનુસ્મરણ કરવું ન જોઈએ. 8/11 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education international
SR No.009029
Book TitleAgam Satik Part 38 Uttaradhyanan Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year
Total Pages226
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy